SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - ૪૧૨ બૃહત્ ક્ષેત્ર સમાસ છાયા–ોનનતિશતાનિ . પચાસધિનિ નનવને अन्तगिरिविष्कम्भः एकादशभागाः षट् चैव ॥३२९॥ અર્થ–નંદનવનમાં મેરુપર્વતને અંદરનો વિસ્તાર નવ્યાશીસે ચેપન અને અધિક છ અગિઆરીઆ ભાગ છે. વિવેચન-નંદનવનમાં મેરુપર્વતને અંદર વિસ્તાર ૮૯૫૪ યોજન છે. તે આ પ્રમાણે નંદનવન મેરુપર્વતને ચારે તરફ વલયાકારે–ચક્રની માફક રહેલું છે. તેમાં એક બાજુ ૫૦૦ એજન છે તેમ બીજી બાજુ ૫૦૦ એજન છે. બન્ને ભેગા કરતાં ૧૦૦૦ યોજન થયા. નંદનવનના બહારના વિધ્વંભમાંથી આ ૧૦૦૦ જન ઓછા કરતાં મેરુપર્વતને અંદરને વિસ્તાર ગાથામાં કહ્યા પ્રમાણે આવે. ૯૯૫૪ યજન બહારને વિરતાર — ૧૦૦૦ એજન નંદનવનને બન્ને બાજુનો વિસ્તાર ૮૯૫૪ જન મેરુપર્વતને નંદનવનમાં અંદરને વિસ્તાર જાણો. ૩૨૯ હવે નંદનવનમાં બહારના વિસ્તારની પરિધિ કહે છે. इगतीस सहस्साइं, चत्तारिसयाइं अउणसीयाइं। बाहिं नगस्स परिही, सविसेसा नंदणवणम्मि ॥३३०॥ છાયા–શિર્વે હાનિ વારિ શતાનિ નાશતિ (વિનિ) ___ बहिर्नगस्य परिधिः सविशेषानि नन्दनवने ॥३३०॥ અર્થ–નંદનવનમાં મેરુપર્વતની બહારની પરિધિ એકત્રીસ હજાર ચાર અગણ્યાએંશી એજનથી અધિક છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy