SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ જૈનદષ્ટિએ મહા ભૂગેળ-મેરુ પર્વતનું સ્વરૂપ અર્થ–ત્યાં બહારને વિરતાર નવાણું ચપન જન અને છ અગિઆરીયા ભાગ છે. | વિવેચન–ત્યાં નંદનવનમાં મેરુ પર્વતને બહારને ભાગ બહારની મેખલાને વિસ્તાર ૯૯૫૪ જન અને એક જનના અગિયાર ભાગ કરીએ તેવા ૬ ભાગ પ્રમાણ છે. તે આ પ્રમાણે– મેરુ પર્વતમાં ઉપર જતાં જન જન ૧/૧૧ જન ૧/૧૧ જન વિસ્તારમાં ઘટે છે. એટલે ત્રિરાશી પ્રમાણે ગણતરી કરતાં ૧ યોજન યોજન વિસ્તાર ઘટે છે તો ૫૦૦ યોજને કેટલે વિસ્તાર ધરે ? ૫૦૦ » ૫૧ = \ X ૫૦૦ ને ૧૧થી ભાગવા. ભાગવા. ૧૧ ૧ ૧૧ * ૧૧)૫૦૦ (૪૫ યોજન ४४ ૪૫૪ યોજન આવ્યા, તે મેરુપર્વતને નીચેને વિસ્તાર ૧૦૦૦૦ જનમાંથી ઓછા કરવા. ૫૫ ૧૦૦૦૦ જન નંદનવનની બહારની મેખલાએ મેરુપર્વતને વિસ્તાર ૯૯૫૪ યોજન જાણ. ૩૨૮ ૪પ યોજના ૯૯૫૪ - એજન હવે નંદનવનમાં મેરુપર્વતને અંદર વિસ્તાર કહે છે. अउणानउइ सयाई, चउपन्नहियाइं नंदणवणम्मि। अंतो गिरिविक्खंभो, एक्कारसभाग छच्चैव ॥३२९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy