________________
જૈનદૃષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ
૩૧૧
૧૦×૧=૫૦ ધનુષ. એક બાજુની વૃદ્ધિ થઇ. બે બાજુની લાવવા ડબલ કરતા ૧૦× ર=૧૦૦ ધનુષ વૃદ્ધિ બન્ને બાજુની થઈ.
હવે નિર્ગમ સ્થાનથી ૧૦ ચાજને ૧૦૦ ધનુષની વૃદ્ધિ બન્ને બાજુની થઇને આવી, તેમાં નિ`મ સ્થાનની પહોળાઈ ૬ ચાજન ૧ ગાઉ ઉમેરવા.
૬ ચાજન ૧ ગાઉ
+
=
૧૦૦ ધનુષ
૬ ચાજન ૧ ગાઉ ૧૦૦ ધનુષ. ૧૦ યાજને નદીની કુલ પહોળાઇ ૬ યાજન
૧ ગાઉ ૧૦૦ ધનુષ જાણવી.
આ પ્રમાણે બધે જાણી લેવું.
યોજન પહોળાઇ
યૉજને યોજને ૫ ધનુષ્ય વૃધ્ધિ એકબાજુ છે
$
બંન્નેબાજુ થઈને ૧૦ ધનુષ્ય વૃધ્ધિ
આ પ્રમાણે વૃદ્ધિની રીત કહી, હવે ‘મયાદિ સયિાયામેળ ૨૩ ત્તિ' તેમાં નદીની લંબાઈ કેટલી હોય ? તે કહે છે.
जावइया सलिलाओ माणुसलोगम्मि सव्वम्मि ॥ २३०॥
(ઉત્તરાધ)
पणयालीस सहस्सा, आयामो होइ सव्वसरियाणं । एसेव भागहारो सरियाणं वुडिटहाणीसु ॥२३१॥ છાયા—માવસ્યઃ સહિજા મનુષ્યો, સસ્મિન્ ારરૂના
Jain Education International
યોજન પહોળાઇ
पञ्चचत्वारिंशत् सहस्राणि आयामो भवति सर्वसरिताम् । एष एव भागहारः सरितां वृद्धिहान्योः ||२३१||
અ મનુષ્ય લેાકમાં જેટલી નક્રીએ છે તે બધી નદ્રીઆની લંબાઈ પીસ્તાલીસ હજારની છે. બધી નદીએની વૃદ્ધિ–હાનીમાં આના જ ભાગાકાર કરવા,
For Personal & Private Use Only
www.jainelibrary.org