SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ .: + 00.00 S II Innounnapurna Samoanne addoooooooooooooAajTTTT ISwamini | *** || SREG ": SHAYARY - Tru/ ITIITwi Z® પ્રસ્તાવના ' 5'' M (ITI) @@@@@@ કળી S ITI IIIIIIIS IIIIIIIII Insta ‘સભ્ય દર્શન જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાગ સમ્યમ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. અર્થાત સમ્યગૂ દર્શન જ્ઞાન અને ચારિત્રથી જ મોક્ષ મેળવી શકાય છે. આ મોક્ષમાર્ગ બતાવનારા શ્રી અરિહંત પરમાત્મા છે. આવા શ્રી અરિહંત અનંતા થઈ ગયા, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ વિહરમાન વિચરી રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા શ્રી અરિહંત પરમાત્મા થશે. આ બધા અરિહંતે એ આ જ મોક્ષમાર્ગ કહ્યો છે. વર્તમાન અવસર્પિણીકાલમાં શ્રીષભદેવ આદિ ૨૪ શ્રી તીર્થંકર ભગવંતે થયા, તેમાં ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામિજી ભગવંત આપણું આસન્ન ઉપકારી છે. તેઓએ ઘાતકર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના અનંત જ્ઞાન દ્વારા HITS કરાર - www.xNW 9: 5 .) তততততততত Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy