SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જે દષ્ટિએ મહા ભૂગોળ-નદીના પ્રવાહનું સ્વરૂપ ૩૦૩ મહાપદ્મદ્રહને વિરતાર ૧૦૦૦ જન છે તો તેમાંથી નીકળતી દક્ષિણ તરફની નદીને પ્રવાહ ૮૦મો ભાગ કરતાં ૧૦૦૦+૮૦=૧૨ જન ૪૦ વધ્યા તેના ગાઉ કરવા ૪થી ગુણતા ૪૦૮૪=૧૬૦, ૧૬ ને ૮૦થી ભાગતા ૨ ગાઉ આવ્યા એટલે મહાપદ્મદ્રહમાં દક્ષિણ તરફથી નીકળતી રોહિતા નદીને પ્રવાહ શરૂઆતમાં ૧૨ યોજના ૨ ગાઉન જાણે. તિગિચ્છિ દ્રહને વિસ્તાર ૨૦૦૦ એજન છે તો તેમાંથી નીકળતી દક્ષિણ તરફની નદીનો પ્રવાહ ૮૦મો ભાગ કરતા ૨૦૦૦-૮૦=૨૫ પેજન આવ્યા એટલે તિગિછિ દ્રમાંથી દક્ષિણ તરફ નીકળતી હસિલિલા નદીને પ્રવાહ શરૂઆતમાં ૨૫ પેજનને જાણો. ઉત્તર તરફ નીકળતી નદીઓને શરૂઆતને પ્રવાહ દ્રહના વિસ્તારથી ૪૦માં ભાગનો છે એટલે પદ્મદ્રહને વિસ્તાર પ૦૦ જન છે. તેને ૪૦થી ભાગતા ૫૦૦+૪=૧૨ જન ઉપર ૨૦ વધ્યા તેના ગાઉ કરવા થી ગુણતા ૨૦૮૪=૮૦. ૮૦ને ૪થ્થી ભાગતા ૨ ગાઉ આવ્યા એટલે પદ્મદ્રહમાંથી ઉત્તર તરફ નીકળતી રોહિતાંશા નદીનો પ્રવાહ શરૂઆતમાં ૧૨ જન ૨ ગાઉને જાણવો. મહાપદ્મ દ્રહનો વિસ્તાર ૧૦૦૦ યોજન છે તેને ૪૦થી ભાગતા ૧૦૦૦-૪૦= ૨૫ પેજન આવ્યા. એટલે મહાપદ્મ દ્રહમાંથી ઉત્તર તરફ નીકળતી હરિકાંતા નદીને પ્રવાહ શરૂઆતમાં ૨૫ પેજનને જાણવો. તિગિછિ દ્રહને વિસ્તાર ૨૦૦૦ યોજન છે તેને ૪થી ભાગતા ૨૦૦૦૪૦= ૫૦ એજન આવ્યા. તિગિછિ દ્રહમાંથી ઉત્તર તરફ નીકળતી શતદા નદીને પ્રવાહ શરૂ બાતમાં ૫૦ જન જાણે. ૨૨૪-૨૫ - હવે મેરુ પર્વતથી ઉત્તરે રહેલી નદીઓના પ્રવાહ જાણવાની રીત કહે છે. जो उण उत्तरपासे, एसेव गमोहवेज्ज नायव्यो। जो दाहिणाभिमुहीणं, सो नियमो उत्तरमुहीणं॥२२६॥ છાયા–ઃ પુનઃ ઉત્તરાર્ધ g gવ નો મત જ્ઞાતધ્યા. ૧ ક્ષિrrfમમુવીનાં નિયમ ૩રરણવીના શારદા For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy