________________
જૈનદૃષ્ટિએ મહા ભૂગાળ દેવકુરુ-ઉત્તરકનું સ્વરૂપ
હવે ભદ્રશાલ વનની લંબાઇ લાવવાની રીત કહે છે.
जीवा दुसेलसहिया. मंदरविक्खभर हियसेसद्धं । पुव्वावर विक्खंभो - नायव्वो भद्दसालस्स ॥ २६६ ॥ છાયા—ઝીયા દિશેસજ્જિતા મરવિમ્મરતિરોવાર્ધક્ ।
पूर्वापरविष्कम्भो ज्ञातव्यो भद्रशालस्य || २६६ ||
અમે પર્વત સહિત જીવામાંથી મેનેા વિસ્તાર આછેા કરી બાકી રહે તેનું અડધું ભદ્રશાલ વનના પૂર્વ-પશ્ચિમ વિસ્તાર જાણવા.
વિવેચન—દેવકુરૂ હોત્રની જીવા અથવા ઉત્તરકુરૂ ક્ષેત્રની જીત્રામાં બે વક્ષકાર પર્વતની મૂલની પહેાળાઈ ભેગી કરવી. પછી તેમાંથી મેરુપર્યંતના વિસ્તાર બાદ કરવા, જે બાકી રહે તેનું અડધું કરવું. જે આવે તે ભદ્રશાલ વનની પૂર્વ-પશ્ચિમ પહેાળાઈ જાણવી.
દેવકુરૂ ક્ષેત્રની જીવા ૫૩૦૦૦, વક્ષરકાર પર્વતની ભૂમિના વિસ્તાર ૫૦૦ યાજન. બે પતના ૧૦૦૦ ચેાજન.
૩૫૩
૧૩૦૦૦
જીવા
+૧૦૦૦ બે પતના વિસ્તાર
Jain Education International
૫૪૦૦૦
૪૪૦૦૦ યોજન
આના અડધા કરતા ૨૨૦૦૦ યાજન, ભદ્રશાલ વનની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૨૦૦૦ યાજન જાણવી. ૨૬૬
૫૪૦૦૦
— ૧૦૦૦૦ મેરુના વિસ્તાર
હવે કુરુક્ષેત્રનું ધનુપૃષ્ટ, ગજદત પર્વતની લંબાઇ લાવવાની રીત જણાવે છે. आयामो सेलाणं- दोण्ह वि मिलिओ कुरूण धणुपिट्टं । धणुपिट्टं दुविहत्तं - आयामो होइ सेलाणं ॥ २६७॥ છાયા—ગાયામઃ શૈયોદ્રયો,વિ મિજિતઃ દળાં ધનુષ્ઠમ્ ।
धनुः पृष्ठं द्विविभक्तं आयामो भवति शैलानाम् || २६७॥ અ—એ. પતાની લંબાઈ ભેગી કરતાં કુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ, ધનુપૃષ્ઠને બેથી ભાગવાથી પર્વતની લખાઈ આવે.
For Personal & Private Use Only
www.jainelibrary.org