________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-વૃત્તવેતાથનું સ્વરૂપ
૨૪૧ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “ અંતે નવ વાગે સાવરું નામ વયત્વે पन्नत्ते ? गोयमा ? रोहियाए महानईए पुरथिमेणं रोहियंसाए महानईए पञ्चत्थिमेणं हेमवए वासस्स बहुमज्झदेसभाए एत्थ णं सद्दावइ नामं वेयड्ढपव्वए पन्नत्ते एगं जोयणसहस्सं उड्ढं उच्चत्तेणं अड्ढाइज्जाई जोयणसयाई उच्वेहेणं सव्वत्थसमे पल्लगसंठाणसंठिए एगं जोयणसहस्सं आयामविक्खंभेणं, तिनि जोयणसहस्साई एगं च बावट्ठ जोयणसयं किंचि विसेसहियं परिक्खेवेणं सव्वरयणामए अच्छे ।'
હે ભગવન! હેમવત ક્ષેત્રમાં શબ્દાપાતી નામને વૃત્ત વૈતાઢય કેવો કહ્યો છે ?
હે ગૌતમ ? રોહિતા મહાનદીની પૂર્વ દિશામાં અને રોહિતાશા મહા નદીની પશ્ચિમ દિશામાં હેમવતક્ષેત્રના બહુ મધ્ય ભાગમાં–આ શબ્દાપાતી નામને વૈતાઢયપર્વત ૧૦૦૦ એજન ઉભા-ઉંચાઇવાળો-૨૫૦ જન જમીનમાં ઉડે બધી બાજુથી એક સરખો ૧૦૦૦ યોજન લાંબ–પહોળા ગાળાકારે, ૩૧૬૨ જનથી કંઈક અધિક પરિધિવાળા સર્વરત્નમય રહે છે. ૧૭૩
હવે આ પર્વતના નામ ઉંચાઈ અને અધિપતિ દેવના નામ કહે છે. सदावइ वियडावई, गंधावइ मालवंत परियाये। जोयणसहस्समुच्चा तावइयं चैव विच्छिन्ना॥१७४॥ इगतीस जोयणसए, बावट्टे परिरएण नायव्वा। साई अरुणे पउमे, पहास देवा अहिवई एसेिं ॥१७५॥ છાયા–શબ્દાપાત વિરાવતા જાપાર મારવર પરિયાતઃ |
योजनसहस्रमुच्चा तावत्कं चैव विस्तीर्णाः ॥१७४॥ एकत्रिंशत् योजनशतानि द्वापष्टि परिरयेण ज्ञातव्याः । સ્વાતિઃ : પવ: પ્રમાણ સેવા પિતા: તેવા ૭૧
અર્થ–શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી અને માલ્યવંત નામના છે. તે પર્વતે એક હજાર યોજન ઊંચા અને તેટલા જ વિસ્તારવાળા છે. તેઓની પરિધિ એક્ટીસ સો બાસઠ જનની છે. તેના અધિપતિ સ્વાતી, અરુણ, પદ્મ અને પ્રભાસ નામના દેવો છે. - વિવેચન–હેમવંત, હૈરયવંત, હરિવર્ષ અને રમ્યફ ક્ષેત્રમાં જે ચાર વૃત્ત વૈતાઢય પર્વત કહ્યા છે તેને નામ આ પ્રમાણે છે.
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org