________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવકુ—ઉત્તરકુરુનું સ્વરૂપ
૩૬૧ છાયા-શોકનાંતરિતા: પૂર્વે ચૈવ નામ |
दश दश च कञ्चनगिरयो द्वे शते भवन्ति सर्वेऽपि ॥२७४॥
અર્થ-દ્રની પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં દશ દશ યોજના અંતરે દશ દશ કંચનગિરિ પર્વત છે. બધા મળીને બસો થાય છે.
વિવેચન–દેવકુર ક્ષેત્રમાં અને ઉત્તરકુર ક્ષેત્રમાં જે ૫-૫ હે રહેલા છે, કુલ ૧૦ કહે છે. દરેક દ્રહની પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ૧૦-૧૦ જનના અંતરે ૧૦-૧૦ કંચનગિરિ નામના પર્વતે આવેલા છે. તે આ પ્રમાણે
નીલવંત દ્રહથી પૂર્વ દિશામાં ૧૦ એજન પછી પરિપર મૂલમાં સંબદ્ધ અને ૧૦-૧૦ જનના અંતરે એક એક કંચનગિરિ પર્વત છે એટલે કુલ ૧૦ કંચનગિરિ પર્વતે રહેલા છે. તે પ્રમાણે પશ્ચિમ દિશામાં નીલવાન દ્રહથી પશ્ચિમ દિશામાં પણ ૧૦ યોજન પછી પરસ્પર મૂલમાં સંબદ્ધ ૧૦-૧૦ યોજના અંતરે એક એક કંચનગિરિ પર્વત છે. એટલે કુલ ૧૦ પર્વતો આવેલા છે.
એક દ્રહને બન્ને બાજુ થઈને ૨૦ કંચનગિરિ પર્વત છે. કુલ ૧૦ કહો— દેવકુરુમાં ૫ અને ઉત્તરકુરુમાં પ હેવાથી ૧૦૪૨ ૦=૨૦૦ બધા થઈને કુલ ૨૦૦ કંચનગિરિ પર્વત છે.
આ બધા કંચનગિરિ પર્વતે કાંચન–સુવર્ણમય છે. અને એક એક પાવર વેદિકા અને એક એક વનખંડથી યુક્ત છે. ૨૭૪
હવે આ પર્વતની ઊંચાઈ વગેરે કહે છે. जोयणसयमविद्धा,सयमेगंतेसि मूलविक्खंभो। पन्नासं उवरितले, पणसयरीजोयणा मज्झे॥२७५॥ तिन्नि सया सोलहिया,सत्तत्तीसा सया भवे दोन्नि। सयमेगट्ठावन्न परिही तसिं जहासंखं ॥२७६॥ . છાયા–ોકનરાતમુવિદ્રા તમે તેવાં મૂ વિમા
पञ्चाशदुपरितले पञ्चसप्ततिः योजनानि मध्ये ॥२७५॥ त्रिणी शतानि षोडशाधिकानि सप्तत्रिंशत् (अधिक) शते भवेत् द्वे । રામદાઝારાત (f) પરિચિત્તે યથાયણ રદ્દા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org