________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
વિવેચન—દેવપુરુ ફોત્ર, વિદ્યુત્પ્રભ વક્ષકાર પર્વત અને સૌમનસ વક્ષરકાર પર્વતથી ગુપ્ત છે. અર્થાત્ બન્નેની વચમાં રહેલું છે, જ્યારે ઉત્તરકુરુ હોત્ર ગંધમાદન વક્ષસ્કાર પર્વત અને માહ્યવંત વક્ષકાર પતથી ગુપ્ત છે. અર્થાત્ બન્નેની વચમાં આવેલું છે.
૩૪૮
દેવકુરુ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં વિદ્યુત્પ્રભ પર્વત અને પૂર્વ દિશામાં સૌમનસ પર્વત આવેલા છે. જ્યારે ઉત્તર પુરુ ફોત્રની પશ્ચિમ દિશામાં ગંધમાદન પર્વત અને પૂર્વ દિશામાં માહ્યવંત પર્યંત આવેલા છે.
શા માટે આ પર્વતાના આવા નામ છે?
વિદ્યુતપ્રભ પર્યંત વીજળીની જેમ જાત્યતપનીય–ચારે તરફ વિશેષરૂપે પ્રકાશે છે તેથી વિદ્યુતપ્રભ કહેવાય છે. અથવા એક પચેપમના આયુષ્યવાળા વિદ્યુતપ્રભ નામના મહકિ દેવ અધિપતિ હૈાવાથી તેના નામના યાગથી આ પર્વત વિદ્યુતપ્રભ કહેવાય છે. સૌમનસ પર્વત ઉપર સુંદર મનવાળા અને પ્રશાંત ચિત્તવાળા ઘણા દેવ–દેવીએ વસે છે, તેથી તથા સૌમનસ નામના એક પચેાપમના આયુષ્યવાળા મહતૢિક દેવ ઢાવાથી તેના યાગથી આ પર્વત સૌમનસ કહેવાય છે.
ગંધમાદન પર્વત ઉપર કાપુટ (ગવિશેષ)ઢાવાથી આખા પત અત્યંત સુંદર અને મનેાજ્ઞ સુધીથી ક્ષેત્ર સ્વભાવે ચારે દિશા અને વિદિશામાં મહુકે છે. તે ગંધની સુંદર માદકતાથી ત્યાં વસતા દેવ-દેવીઓના મન ખૂબ પ્રસન્નતા પામે છે. તેથી તથા એક પયેાપમના આયુષ્યવાળા ગંધમાદન નામના મહષ્ટિ દેવ હાવાથી આ પર્વત ગંધમાદન કહેવાય છે.
માહ્યવંત પર્વત ઉપર, જયાં ત્યાં ઘણા ગુચ્છા, ક્યાંક નવમાલિક, ક્યાંક મૃગદંતિકા વગેરે ગુચ્છ ક્ષેત્ર સ્વભાવે હંમેશાં વિવિધ પ્રકારના પાંચે વર્ણવાળા પુષ્પાથી પુષ્પિત થયેલા, પત્રનથી લહેરાતા માહ્યવંત વક્ષરકાર પતના ભાગેાને પુષ્પાના ઢગલા કરતા હૈાવાથી—માલા કરતા હૈાવાથી માલ્યવાન-માલ્યવંત કહેવાય છે. અથવા એક પડ્યેાપમના આયુષ્યવાળા માહ્યવંત નામના મહકિ દેવ હાવાથી, તે સંબંધથી આ પર્વત માહ્યવંત પત કહેવાય છે.
આ ચારે વક્ષસ્કાર પર્વતા દક્ષિણ-ઉત્તર લાંબા અને પૂર્વ-પશ્ચિમ પહોળા છે.
૨૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org