________________
૪૧૧
જૈનદષ્ટિએ મહા ભૂગેળ-મેરુ પર્વતનું સ્વરૂપ
અર્થ–ત્યાં બહારને વિરતાર નવાણું ચપન જન અને છ અગિઆરીયા ભાગ છે.
| વિવેચન–ત્યાં નંદનવનમાં મેરુ પર્વતને બહારને ભાગ બહારની મેખલાને વિસ્તાર ૯૯૫૪ જન અને એક જનના અગિયાર ભાગ કરીએ તેવા ૬ ભાગ પ્રમાણ છે. તે આ પ્રમાણે–
મેરુ પર્વતમાં ઉપર જતાં જન જન ૧/૧૧ જન ૧/૧૧ જન વિસ્તારમાં ઘટે છે. એટલે ત્રિરાશી પ્રમાણે ગણતરી કરતાં
૧ યોજન યોજન વિસ્તાર ઘટે છે તો ૫૦૦ યોજને કેટલે વિસ્તાર ધરે ?
૫૦૦
» ૫૧ = \
X
૫૦૦ ને ૧૧થી ભાગવા.
ભાગવા.
૧૧
૧
૧૧
*
૧૧)૫૦૦ (૪૫ યોજન
४४
૪૫૪ યોજન આવ્યા, તે મેરુપર્વતને નીચેને વિસ્તાર ૧૦૦૦૦ જનમાંથી ઓછા કરવા.
૫૫
૧૦૦૦૦
જન
નંદનવનની બહારની મેખલાએ મેરુપર્વતને વિસ્તાર ૯૯૫૪ યોજન જાણ. ૩૨૮
૪પ
યોજના
૯૯૫૪ - એજન હવે નંદનવનમાં મેરુપર્વતને અંદર વિસ્તાર કહે છે. अउणानउइ सयाई, चउपन्नहियाइं नंदणवणम्मि। अंतो गिरिविक्खंभो, एक्कारसभाग छच्चैव ॥३२९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org