Book Title: Bruhat Kshetra Samas Part 01
Author(s): Nityanandvijay
Publisher: Tarachand Ambalal Sha

View full book text
Previous | Next

Page 480
________________ ૪૧૧ જૈનદષ્ટિએ મહા ભૂગેળ-મેરુ પર્વતનું સ્વરૂપ અર્થ–ત્યાં બહારને વિરતાર નવાણું ચપન જન અને છ અગિઆરીયા ભાગ છે. | વિવેચન–ત્યાં નંદનવનમાં મેરુ પર્વતને બહારને ભાગ બહારની મેખલાને વિસ્તાર ૯૯૫૪ જન અને એક જનના અગિયાર ભાગ કરીએ તેવા ૬ ભાગ પ્રમાણ છે. તે આ પ્રમાણે– મેરુ પર્વતમાં ઉપર જતાં જન જન ૧/૧૧ જન ૧/૧૧ જન વિસ્તારમાં ઘટે છે. એટલે ત્રિરાશી પ્રમાણે ગણતરી કરતાં ૧ યોજન યોજન વિસ્તાર ઘટે છે તો ૫૦૦ યોજને કેટલે વિસ્તાર ધરે ? ૫૦૦ » ૫૧ = \ X ૫૦૦ ને ૧૧થી ભાગવા. ભાગવા. ૧૧ ૧ ૧૧ * ૧૧)૫૦૦ (૪૫ યોજન ४४ ૪૫૪ યોજન આવ્યા, તે મેરુપર્વતને નીચેને વિસ્તાર ૧૦૦૦૦ જનમાંથી ઓછા કરવા. ૫૫ ૧૦૦૦૦ જન નંદનવનની બહારની મેખલાએ મેરુપર્વતને વિસ્તાર ૯૯૫૪ યોજન જાણ. ૩૨૮ ૪પ યોજના ૯૯૫૪ - એજન હવે નંદનવનમાં મેરુપર્વતને અંદર વિસ્તાર કહે છે. अउणानउइ सयाई, चउपन्नहियाइं नंदणवणम्मि। अंतो गिरिविक्खंभो, एक्कारसभाग छच्चैव ॥३२९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510