Book Title: Bruhat Kshetra Samas Part 01
Author(s): Nityanandvijay
Publisher: Tarachand Ambalal Sha

View full book text
Previous | Next

Page 494
________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સૌમનસ વનનું સ્વરૂપ ૨૫ હવે અંદરની પરિધિ કહે છે. जोयणसहस्सदसगं, तिनेव सयाणि अउणपन्नाणि। अंतो गिरी परिरओ, एकारसभाग तिन्नेव ॥३४२॥ છાયાગોનનાદૃઢશ ત્રીવેવ શતાનિ । अन्तगिरेः परिरया एकादशभागास्त्रीण्येव ॥३४२॥ અર્થ-અંદરની પરિધિ દશ હજાર ત્રણસો ઓગણપચાસ યોજના અને ત્રણ અગીયારીઆ ભાગ છે. વિવેચન–સોમનસ વનમાં મેરુપર્વતની અંદરની પધિ ૧૦૩૪ પ્રમાણ છે. તે આ પ્રમાણે યોજન જન છે. તેની સૌમનસ વન પાસે મેરુ પર્વતને અંદર વિસ્તાર ૩૬ જનરાશિ કરવા ૧૧થી ગુણી ૮ ઉમેરવા. ૩૨૭૨ X ૧૧ ३६००० ૪૩૬૦૦ ૦ ૩૫૯૮૨ + ૮ ૧૨૯૬ ૦૦૦૦૦૦ ૧૦ | ૧૨૬૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢવું. ૩૬૦૦૦ વર્ગ કરી ૧૦થી ગુણવા. ૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510