________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સૌમનસ વનનું સ્વરૂપ
૨૫
હવે અંદરની પરિધિ કહે છે. जोयणसहस्सदसगं, तिनेव सयाणि अउणपन्नाणि। अंतो गिरी परिरओ, एकारसभाग तिन्नेव ॥३४२॥ છાયાગોનનાદૃઢશ ત્રીવેવ શતાનિ । अन्तगिरेः परिरया एकादशभागास्त्रीण्येव ॥३४२॥
અર્થ-અંદરની પરિધિ દશ હજાર ત્રણસો ઓગણપચાસ યોજના અને ત્રણ અગીયારીઆ ભાગ છે.
વિવેચન–સોમનસ વનમાં મેરુપર્વતની અંદરની પધિ ૧૦૩૪ પ્રમાણ છે. તે આ પ્રમાણે
યોજન
જન છે. તેની
સૌમનસ વન પાસે મેરુ પર્વતને અંદર વિસ્તાર ૩૬ જનરાશિ કરવા ૧૧થી ગુણી ૮ ઉમેરવા.
૩૨૭૨ X ૧૧
३६००० ૪૩૬૦૦ ૦
૩૫૯૮૨ + ૮
૧૨૯૬ ૦૦૦૦૦૦
૧૦
| ૧૨૬૦૦૦૦૦૦૦ આનું વર્ગમૂલ કાઢવું.
૩૬૦૦૦ વર્ગ કરી ૧૦થી ગુણવા.
૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org