Book Title: Bruhat Kshetra Samas Part 01
Author(s): Nityanandvijay
Publisher: Tarachand Ambalal Sha

View full book text
Previous | Next

Page 481
________________ - - - - - - - - - ૪૧૨ બૃહત્ ક્ષેત્ર સમાસ છાયા–ોનનતિશતાનિ . પચાસધિનિ નનવને अन्तगिरिविष्कम्भः एकादशभागाः षट् चैव ॥३२९॥ અર્થ–નંદનવનમાં મેરુપર્વતને અંદરનો વિસ્તાર નવ્યાશીસે ચેપન અને અધિક છ અગિઆરીઆ ભાગ છે. વિવેચન-નંદનવનમાં મેરુપર્વતને અંદર વિસ્તાર ૮૯૫૪ યોજન છે. તે આ પ્રમાણે નંદનવન મેરુપર્વતને ચારે તરફ વલયાકારે–ચક્રની માફક રહેલું છે. તેમાં એક બાજુ ૫૦૦ એજન છે તેમ બીજી બાજુ ૫૦૦ એજન છે. બન્ને ભેગા કરતાં ૧૦૦૦ યોજન થયા. નંદનવનના બહારના વિધ્વંભમાંથી આ ૧૦૦૦ જન ઓછા કરતાં મેરુપર્વતને અંદરને વિસ્તાર ગાથામાં કહ્યા પ્રમાણે આવે. ૯૯૫૪ યજન બહારને વિરતાર — ૧૦૦૦ એજન નંદનવનને બન્ને બાજુનો વિસ્તાર ૮૯૫૪ જન મેરુપર્વતને નંદનવનમાં અંદરને વિસ્તાર જાણો. ૩૨૯ હવે નંદનવનમાં બહારના વિસ્તારની પરિધિ કહે છે. इगतीस सहस्साइं, चत्तारिसयाइं अउणसीयाइं। बाहिं नगस्स परिही, सविसेसा नंदणवणम्मि ॥३३०॥ છાયા–શિર્વે હાનિ વારિ શતાનિ નાશતિ (વિનિ) ___ बहिर्नगस्य परिधिः सविशेषानि नन्दनवने ॥३३०॥ અર્થ–નંદનવનમાં મેરુપર્વતની બહારની પરિધિ એકત્રીસ હજાર ચાર અગણ્યાએંશી એજનથી અધિક છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510