________________
E
નહિરો મહાભૂગોળ-દિગ્ગજ ફૂટનું સ્વરૂપ તે છીની લંવંત, સુહસ્તિ અને અંજનગિરિ તણી કાપલા અવત" આઠમે રોચનગિરિ છે.
વિવેચત મેરુ પર્વતની ચારે દિશામાં એટલે ચાર દિશાન ખૂણામાં – દિગ્ગજ કો કુલ ૮ દિગ્ગજ ફૂટે છે. કc if she 3| IF!) કે આ આઠે! હિમવંત કૂટના સરખા છે. જે પ્રમાણે હિમર્ભત ફોમાં વૃત કરેલું છે તે પ્રમાણે આ ફૂટ છે. તે આ પ્રમાણે આ સઘળાંએ અઠે દશેક ક્રો ૫૦૦ એજન ઉંચા, ૨૫ જન ઉંડા-જમીનમાં,પ૬, જન સ્કૂલમાં વિતાવાળી ગોળાકારે સાથ શાશમાં ૭પ યોજનું વિસ્તારવાળી અને ઉપર ૨ યોજન વિસ્તારવાળા છે. . ! = = ! = ; ; ; ; , ' , ' છે !! . હું આ ફૂટની પરિધિ મૂલમાં ૧૫૮૫ યોજનાથી કંઈક અધિક મધ્યમ્ભાગમાં ૧૧૮૬ એજનમાં કંઈક ખૂન અને ઉપરના ભાગમાં છહેલ માજ કઈક મૂન :
મૂલમાં પહેળે, વચમાં સાંકડો અને ઉપર પાત્ત, ગોપૃછipયાનશાળે; સર્વરમય છે. તથા દરેક ને ફરતી પૌર વેદિકા અને વનખંડ રહેલું છે. + }} દરેક ફૂટની ઉપર બરાબર મધ્ય ભાગમાં એક એક શ્રેષ્ઠ પ્રાસાદ રહે છે, તે પ્રાસાદ દૂર થાજન લાંબા પહેળા અને ૩૧ જન ઉચકસ નામય અને વિવિધ પ્રકારના મણિ જડેલા થાંભલાથી યુકત છે. તેના મધ્ય ભાગમાં પણ પોતાનાં અધિપતિ દેવને ગ્ય પરિવાર સહિત સિંહાસને છે. . j" } :ress 3 દિગજ ના નામે આ પ્રમાણે છે. . . : : ! =
મોત્તરે નમના દિગ્ગજ કટ છે. તે મર પર્વતથી ઈશાન ખૂણામાં પૂર
તરફ છે. તેને અધિપતિ “ોત્તરે નામને દેવ એક પલ્યોપમના આયુષ્યવાળે અને વિદેવની સમાન ઋદ્ધિ વાળો છે. તેની રાધાની મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રો પછી બીની જેબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ પોજન એર થિગ્ય રથાને આવેલી છે. - 1 ત્યાર પછી પ્રદક્ષિણાના ક્રમ પ્રમાણે બીજો નીલવંત નામના દિગ્ગજ ફૂટ છે. તે મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં પૂર્વાભિમુખ જતાં શીતા મહાનદીની દક્ષિણ તરફ રહેલ છે. તેને અધિપતિ નીલવંત નામને દેવ એક પલ્યોપમના આયુષ્યવાળે, અને પક્વોત્તર દેવની સમાન હિવાળો છે. તેની રાજધાની મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં
-
આ આઠ દિગ્ગજટામ
ખ જત
મહાનદીના :
. (j
=
-
9 +
+
;
;
કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org