________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-જીવાવર્ગ વગેરેનું સ્વરૂપ
૧૩૭
ભરતાદિના જીવાવર્ગનો યંત્ર જીવાના યોજનને ૧૦સે ગુણ ઉપરની કલા ઉમેરીને જે સંખ્યા આવે તેને તે જ સંખ્યાએ ગુણતાં જીવાવર્ગ આવે. તે આ પ્રમાણે છે. નામ
જીવાવર્ગ દક્ષિણ ભરતાર્થ
૩૪૩૦૮૦૯૭૫૦૦ વૈતાઢય પર્વત
૪૧૪૯૦૦-૭૫૦૦ ઉત્તર ભરતાર્ધ
૭૫૬ ૦૦૦ ૦ ૦ ૦ ૦૦ સુલ હિમવંત
૨૨૪૪૦૦૦૦૦૦૦૦ હેમવંત ક્ષેત્ર
૫૧ ૨૪૦૦૦૦૦૦ ૦ ૦ મહાહિમવંત પર્વત ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦હરિવર્ષ ક્ષેત્ર
૧૯૭૧૬૦૦૦૦૦૦૦૦ નિષધ પર્વત
૩૨૦૦૪૦૦૦ ૦૦૦૦૦ મહાવિદેહ અર્ધ
૩૬૧૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦
પોતાને જીવાવર્ગ એ મોટે જીવાવર્ગ કહેવાય છે. તેના પહેલાને જીવાવર્ગ એ નાને જીવાવર્ગ કહેવાય છે.
હવે વૈતાઢય પર્વતની બાહા અને પ્રતરગણિત કહે છે. वेयर जम्मभरहह, जीवावग्गो दुवेवि मेलेउं। तस्सद्धे जं मूलं, सो कलरासी इमो होइ॥७३॥ चउणउइ सहस्साइं, लक्खो छावत्तरा सया छच्च। सेसदुछक्कोवट्टिय, दोनवतिगसत्तसत्तंसा॥७४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org