________________
બૃહત્ ક્ષેત્ર સમાસ ખીજા ફ્રૂટના અધિપતિ ક્ષુલ્લ હિમવંત નામના દેવ હોવાથી આ ફૂટ ક્ષુલ્લ હિમવત કહેવાય છે.
ત્રીજા કૂટના અધિપતિ ભરત નામના દેવ હોવાથી આ ફૂટ ભરતકૂટ કહેવાય છે. ચેાથ! ફૂટની અધિપતિ ઇલાદેવી નામની દેવી હોવાથી આ ફ્રંટ ઈલાદેવી કૂટ કહેવાય છે.
પાંચમા ફૂટની અધિપતિ ગગાવન નામની દેવી હેાવાથી આ ફૂટ ગંગાવન ફૂટ કહેવાય છે.
છઠ્ઠી ફૂટની અધિપતિ શ્રીદેવી નામની દેવી ાવાથી આ ફૂટ શ્રીદેવીટ કહેવાય છે. સાતમા ફૂટની અધિપતિ રાહિતાંસા નામની દેવી હાવાથી આ ફૂટ રાહિતાંસા ફૂટ કહેવાય છે.
આઠમા ફૂટ કહેવાય છે.
નવમા ટની અધિપતિ સુરાદેવી નામની દેવી હેાવાથી આ ફ્રંટ સુરાદેવી ફૂટ
કહેવાય છે.
૨૦૧૨
ફૂટની અધિપતિ સિન્ધ્યાવતન નામનીદેવી ઢાવાથી આ ફૂટ સિન્ધ્યાવન
દશમા કહેવાય છે.
ફ્રૂટને અધિપતિ હેમવંત નામના દેવ ાવાથી આ ફૂટ હૈમવત ફ્રૂટ અગીઆરમા ટના અધિપતિ વૈશ્રમણ નામના દેવ હાવાથી આ ફ્રંટ વૈશ્રમણ ફૂટ કહેવાય છે.
ક્ષુલ્લ હિમવંત, ભરત, હેમવત અને વૈશ્રમણ નામના આ ચાર કૂટા ઉપર તે તે નામના દેવ વસે છે—અધિપતિ છે. જ્યારે ઈલાદેવી, ગંગાવત`ન, શ્રીદેવી, રાહિતાંસા, સિન્ધ્યાવત ન અને સુરાદેવી નામના છ ફ્રૂટા ઉપર તે તે નામની દેવી વસે છે. અર્થાત્ અધિપતિ છે.
આ દેવા અને દેવીઓનું આયુષ્ય એક પાપમનું ઢાય છે અને વિજયદેવની સમાન મહાઋદ્ધિવાળા છે.
આ બધાની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ તીર્માં અસંખ્ય દ્વીપ–સમુદ્રો આળંગ્યા પછી જંબૂદ્રીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ ચાજન અંદર ગયા પછી ચથા ચથાસ્થાને આવેલી છે.
આ રાજધાનીએ પણ વિજયદેવની રાજધાની સમાન વર્ણનવાળી જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org