________________
જૈનદૃષ્ટિએ મહા ભૂગોળ-મેરુ પર્વતનું સ્વરૂપ
૩૮૯
કરવું. અડધું કરતાં જે બાકી રહે તેને મેરુની ઉંચાઈથી ભાગવા. જે આવે તેટલી મેરુ પર્વતના નીચેથી ઉપર જતાં યાત્રને યાજને એક બાજુની હાની અને ઉપરથી નીચે આવતા યાજને યાજને એક બાજુની તેટલી વૃદ્ધિ જાણવી. તે આ પ્રમાણે—
નીચેના વિસ્તાર ૧૦૦૯૦ યાજન
ઉપરના વિસ્તાર – ૧૦૦૦
ચેાજન
૪૫૪૧ ૧૧
૪૫૪૫
૪૧૧
૪૯૫
++
૯૦૯૦
૫
૧૧
૧૦
૧૧
Jain Education International
૧૦
૧૧
યાજન રહ્યા. આના અગીયારીયા ભાગ કરવા ૧૧થી ગુણવા.
યેાજન. આનું અડધું કરતાં
૫૦૦૦૦ને મેરુની ઉંચાઈ ૧૦૦૦૦૦ થી ભાગતા ૧/૨ યાજન રહ્યા.
૫૦૦૦૦ અગીયારીયા ભાગ આવ્યા.
આને છેદરાથી ૧૧થી ગુણવા, ૧૧×૨=૧/૨૨ નીચેથી ઉપર જતાં મેરુ પર્વતની યાજને યાજને એક બાજુથી ૧/૨૨ યાજન હાની જાણવી. તેમ ઉપરથી નીચે આવતા યાજને યાજને મેરુ પર્વતની એક બાજુની ૧/૨૨ યાજન વૃદ્ધિ જાણવી. ૩૦૯
હવે બન્ને બાજુની વૃદ્ધિ હાનીની રીત કહે છે.
सा चैव दोहिं गुणिया, उभओ पासम्मि होइ परिबुड़ढी । हाणी य गिरिम्स भवे; परिहार्यं तेसु पासेसु ॥ ३१०॥ છાયા—મા ચૈવ ઢામ્યાં મુળિતા સમથોઃ પાર્શ્વયોઃ મતિ વૃદ્ધિઃ । हानीच गिरेर्भवति परिहानिस्तयोः पार्श्वयोः || ३१०॥
અં—તે જ ( એક બાજીની વૃદ્ધિ અથત્રા હાની) બેથી ગુણતાં મેરુ પર્વતની બન્ને બાજુની વૃદ્ધિ અને હાની થાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org