________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-મેરુ પર્વતનું સ્વરૂપ
૩૮૭
વિવેચન—મેરુ પર્વતની જે બે મેખલા છે, તે મેખલાની વિક્ષા કર્યા સિવાય આખા પર્વતને ગેચ્છાકારે બધે ગાળાકારે વિક્ષા કરવાપૂર્વક આ રીત પૂર્વાચાર્યાએ કહેલી જાણવી.
શિખરના ઉપરના ૧૦૦૦ યાજન છે. ત્યાંથી નીચે ઉતરતા જેટલા યેાજને વિસ્તાર જાણવાની ઇચ્છા ઢાય તેટલા યોજનને ૧૧થી ભાગવા, જે આવે તેમાં ૧૦૦૦ ઉમેરવા. જે આવે તે તે સ્થાને તેટલેા વિસ્તાર જાણવા.
દા. ત. ઉપરથી ૧૦૦૦૦૦ યોજન નીચે કેટલા વિસ્તાર ઢાય તે જાણવા માટે ૧૦૦૦૦૦ને ૧૧થી ભાગવા.
IIII
૧૧) ૧૦ ૦ ૦ ૦ ૦
૯
૦ ૦ ૦(૯૦૯૦
૯૦૯૦
+૧૦૦૦
૦૧૦૦
૯૯
૦૦૧૦
મેરુપર્વતના શિખરથી ૧૦૦૦૦૦ યાજન નીચે મેરુપર્યંતનેા વિસ્તાર ૧૦૦૮૦:
યાજન હાય.
અથવા ઉપરથી નીચે ૯૦૦૦ યાજને કેટલા વિસ્તાર હાય? તે જાણવા— ૧૧) ૯૯૦૦૦(૯૦૦૦
૯૦૦૦
૯૯
+૧૦૦૦
Jain Education International
૧૦૦૩૦
૧૧
૧૦
૧૧
૦૦૦૦૦
૧૦૦૦૦ યાજન આવ્યા એટલે
શિખરથી ૯૯૦૦૦ ચેાજન નીચે જમીન ઉપર મેરુ પર્વતના ૧૦૦૦૦ ચાજત વિસ્તાર આન્ય. આ રીત પ્રમાણે બધે જાણવું. ૩૦૭
હવે નીચેથી ઉપર જતાં કેટલી જાડાઈ હાય તેની રીત કહે છે.
एमेव उप्पइत्ता, जं लक्षं सोहियाहि मूलिल्ला । वित्थारा जं संसं, सो वित्थारो तहिं तस्स ॥ ३०८ ॥ છાયા—મેવ સ્વસ્ય યત્ હન્ધ શોષય મૂરુતાત્ । विस्तारात् यत् शेषं स विस्तारस्तत्र तस्य || ३०८ ||
For Personal & Private Use Only
૧૦
૧૧
www.jainelibrary.org