________________
२०४
બૃહત્ ક્ષેત્ર સમાસ सिद्धे निसहे हरिवासे, विदेहे हरिधिइ यसीयोया।
अवरविदेहेरुयगे, नव कूडा होंतिनिसहम्मि॥१३८॥ છાયા–fણ નિષ રિવર્ષે વિલે રિત્તિ ૪ શીતો.
अपरविदेहं रुचकं नव कूटानि भवन्ति निषधे ।।१३८॥
અથ–નિષધ પર્વત ઉપર ૧. સિદ્ધાયતન, ૨. નિષધ, 3. હરિવર્ષ, ૪. વિદેહ, ૫. હરિ, ૬. ધતિ, ૭. શીતદા, ૮. અપરવિદેહ અને સુચક નવ રે હોય છે.
- વિવેચન—નિષધ પર્વત ઉપર નવ ા છે. તે આ પ્રમાણે પહેલું સિક્રાયતન ફૂટ, બીજું નિષધ ફૂટ, ત્રીજું હરિવર્ષ ફૂટ. ચોથું પૂર્વવિદેહ કૂટ, પાંચમું હરિ કૂટ, છઠું તિ કૂટ, સાતમું શતદા , આઠમું પશ્ચિમ વિદેહ ટ અને નવમું ચક ફૂટ નામના નવ ફ્રો છે.
આ ા પણ પૂર્વથી પશ્ચિમ તરફ લાઈનસર આવેલા છે.
સિદ્ધાયતન ફૂટ ઉપર શ્રી જિનમંદિર અને બાકીના ઉપર પ્રાસાદ રહેલા છે. ફૂટના નામવાળા જ અધિપતિ દેવ, તેમજ રાજધાની વગેરે બધું વર્ણન પહેલાની જેમ જાણવું. ૧૩૮ - હવે ગંધમાદન પર્વત ઉપરના સાત ફ્રોના નામ કહે છે. सिद्धेय गंधमायण-गंधिय तह उत्तराफलिहकूडे।
तह लोहियक्खकूडे, आणंदे चेव सत्तमए॥१३९॥ છાયા–સિદ્ધ = ધમાનં ધિ તથા ઉત્તર(૪) રિટા .
तथा लोहिताक्षकूटं आनन्दं चैव सप्तमम् ॥१३९॥
અર્થ–૧. સિદ્ઘાયતન ફૂટ અને ૨. ગંધમાદન, 3. ગંધિક તથા ૪. ઉત્તરકુર, ૫. સ્ફટિક ફૂટ, ૬. લેહિતાક્ષ ફૂટ અને ૭. આનંદ ફૂટ જ છે.
વિવેચન–મેરુ પર્વતથી ઉત્તર-પશ્ચિમમાં, વાયવ્ય ખૂણામાં ગંધાવતી નામની વિજય છે. તેની પૂર્વ દિશામાં અને અને ઉત્તર કુરની પશ્ચિમ દિશામાં જે ગંધમાદન નામનો વક્ષરકાર પર્વત છે. તેના ઉપર સાત ફૂટ છે. તે આ પ્રમાણે–
૧. આ પર્વતને આગળ ગજદંત પર્વત તરીકે કહેલ છે. અર્થાત ટીકાકારે અહીં વક્ષસ્કાર પર્વત કહેલ છે. પણ આ ગજવંત પર્વત છે. એમ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org