________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-હેાની નદીઓનુ સ્વરૂપ
હૈમવત ક્ષેત્રમાં રાહિતાંશા અને રાહિતા નામની બે મહા નદીઓ છે. હિરવ ક્ષેત્રમાં હિરકાંતા અને હરસલિલા મહા ની અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં શીતાદા નામની મહાનદી છે.
મેરુ પર્યંતથી ઉત્તર તરફ પણ સાત મહાનદીઓ છે. તેમાં પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં શીતા નામની મહાનદી છે.
રમ્યક્ ક્ષેત્રમાં નારિકતા અને નરકતા નામની બે મહાનઢી છે. હૈરણ્યવંત ક્ષેત્રમાં રુકમીલા અને સુવર્ણફૂલા નામની બે મહાનદી છે. ઐરવત ક્ષેત્રમાં રક્તા અને રક્તાવતી નામની બે મહાનદી છે.
આ ક્ષેત્રોમાં માત્ર આ બબ્બે નીએ છે એમ નહિ પણ આ નામની નદીએ મહાનદી છે અને તેના પિરવારમાં બીજી હજારા નદીઓ છે.
ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી નદીને ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીએાના પરિવાર છે, અર્થાત્ ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીએ તેને મળે છે, ભેગી થાય છે.
રાહિતાંશા, રાહિતા, સુવર્ણા અને રુકમીલા નદીઓને ૨૮૦૦૦-૨૮૦૦૦ નદીએના પિરવાર છે.
હિરકતા, રિસિલલા, નરકાંતા અને નારિક તા નદીઓને ૫૬૦૦૦-૫૬૦૦૦ નદીઓના પિરવાર છે.
શીતા અને શીતાદા નહાનઢીને કુલ ૫૩૬૦૦૦-૫૩૨૦૦૦ નદીએને પિરવાર છે
બે મુખ્ય શીતા અને શીતાદા મહાનદીને બન્નેને ૬-૬ અંતર નદી અને ૧૬ વિષયાની ૩૨ મહાનદી એમ ૩૮ નદીઓ ભેગી ગણતાં કુલ ૫૩૨૦૩૮ નદીઓ પૂવિદેહમાં અને ૫૩૨૦૩૮ પશ્ચિમ વિદેહમાં નદીએ થાય છે. તે આ પ્રમાણે—
શીતાનઢીમાં
ઉત્તરકુરુની પૂર્વવિજયાની પૂર્વ વિદેહની
શીતાદા નદીમાં
દેવકુરુની પશ્ચિમવિષાની
55
Jain Education International
""
વિદેહની
વિજયાની
૮૪૦૦૦ નદીએ
૪૪૮૦૦૦
૨૩૯
""
૬ અંતરની
૩૨ મહાનદી
""
For Personal & Private Use Only
વિજ્રયાની
કુલ ૧૩૨૦૩૮
આ પ્રમાણે પરિવારવાળી છે. આનું વિશેષ વર્ણન ગ્રંથકાર આગળ કરનાર છે. ૧૭૨
www.jainelibrary.org