________________
બૃહત્ ક્ષેત્ર સમાસ એમ એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી રૂપ ૧૨ આરાનું એક કાલચક્ર થાય છે અને કમસર નિરંતર આ કાલચક્ર ફર્યા કરે છે. આજ સુધીમાં આવા અનંતા અનંત કાલચક્રો પસાર થઈ ગયા છે અને અંત વિના ફર્યા જ કરશે.
અવસર્પિણી કાલ એટલે દરેક વસ્તુના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ગુણની તથા મનુષ્ય–તીર્યચના આયુષ્ય, શરીર, બેલ વગેરેની કમસર હાની થયા કરે તે કાલ. એટલે અવસર્પિણ કાલના પહેલા આરામાં જેવા ભાવો હેય તેની કમસર હાની થતાં થતાં યાવત છ આરાના અંત સુધી હાની થયા કરે છે. તે પછી ઉત્સર્પિણી કાલ શરૂ થતાં ક્રમસર ભાવોમાં વૃદ્ધિ થતાં થતાં યાવત્ છઠ્ઠા આરાના અંત સુધી વૃદ્ધિ થયા કરે છે. પાછી અવસર્પિણ કાલમાં ક્રમસર હાની, ઉત્સર્પિણી કાલમાં ક્રમસર વૃદ્ધિ થતી રહે છે. એમ કાલચક્ર ફર્યા જ કરે છે.
અવસJિઉત્સપિણી શું આ| આરા |
નામ
કાલ માન
| આયુષ્ય | શરીર
મનુષ્ય | મનુષ્ય
છઠ્ઠો
* કટારી સાગરોપમાં
૩ પલ્યોપમ
૩ ગાઉ
૫ પહેલો
સુષમ-સુષમાં
* પાંચમે
૨
)
| બીજો
સુષમાં
ચેથો
ત્રીજો
સુષમ-દુષમા
૨ ઇ »
૧ , ૪૨૦૦૦ વર્ષ જૂન એક કોટાકોટી સાગરેપમપૂર્વ ફ્રોડ વર્ષ
ત્રીજો
૫૦૦ ધનુષ
1 ચોથો
દુષમ-સુષમા
* બીજે
૨૧૦૦૦ વર્ષ
અંતે ૧૩૦] અંતે ૭
વર્ષ |
પાંચમો
દુષમાં
હાથ
પહેલે
| ૨૧૦૦૦ વર્ષ
અંતે ૨૦ | અંતે ૧
વર્ષ 1 હાથ
T૫ છઠ્ઠો
મા-દુષમા
૧૦ કટાકેદી સાગરોપમને એક અવસર્પિણી કાલ __૧૦ " " એક ઉત્સર્પિણી કાલ ૨૦ , , નું એક કાલચક્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org