________________
બૃહત્ ક્ષેત્ર સમાસ ક્રમસર વધતા વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૨૫૦ યોજન પહોળો અને ૫ યોજન ઉડે હોય છે.
જયારે શીદા મહાનદી દ્રહમાંથી નીકળી ઉત્તર તરફ ૭૪૨૧ યોજન ૧ કલા વહેતી નિષધ પર્વતના છેડે આવી ૫૦ યોજન પહોળી, ૪ યોજન લાંબી, ૧ યોજન જાડી વમય જીડ્રિવકો દ્વારા, ૪૦૦ યોજનથી અધિક ધોધ, મોતીના હાર સમાન, દેવકુરુ ક્ષેત્રમાં ૪૮૦ યોજન લાંબો-પહોળો ગોળાકારે ૧૫૧૮ યોજનમાં કંઇક ન્યૂન પરિધિવાળા શીતદાપ્રપાત કુંડમાં પડે છે. આ કુંડને પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં ત્રણ તારણ–દ્વાર છે.
કુંડના મધ્ય ભાગમાં ૬૪ યોજન લાંબો-પહોળો ગોળાકારે, ૨૦૨ યોજન પરિધિવાળો, પાણીથી બે ગાઉ ઉ શીતાદા નામને દ્વીપ છે. તેના મધ્ય ભાગમાં શીતોદા દેવીને યોગ્ય ૧ ગાઉ લાંબુ, બે ગાઉ પહોળું, ૧૪૪૦ ધનુષ ઉંચુ ભવન છે.
કુંડના ઉત્તર દિશાના તેરણથી શીદા મહાનદી નીકળી આગળ વધે છે. દેવકર ક્ષેત્રના મધ્ય ભાગમાં ચિત્ર-વિચિત્ર નામના બે ટન તથા નિષધ, દેવકુરુ, સુર, તુલસ અને વિદ્યુતપ્રભ નામના પાંચ દ્રહો છે. તેના બે ભાગ કરતી અર્થાત્ દરેક પ્રહમાં પડીને નીકળતી તથા દેવકુરુમાં રહેલી ૮૪૦૦૦ નદીઓને સાથે લેતી આગળ વધતી ભદ્રશાલ વનના મધ્ય ભાગ સુધી ઉત્તર તરફ વહે છે. જ્યાંથી મેરુ પર્વત બે યોજન દૂર રહે ત્યાંથી પશ્ચિમ તરફ વિધુતપ્રભ નામના વક્ષરકાર પર્વના નીચેના ભાગને ભેદતી પશ્ચિમ તરફ વહે છે. પછી આગળ જતી પશ્ચિમ વિદેહના બે વિભાગ કરતી અને દરેક વિજયની ૨૮૦૦૦–૨૮૦૦૦ નદીઓથી પૂરાતી કુલ ૫૩૨૦૦૦ નદીઓ સાથે જગતીના પશ્ચિમ દિશાના જયંત નામના દ્વારની નીચેથી જગતને ભેદીને પશ્ચિમ સમુદ્રમાં મળે છે–પ્રવેશ કરે છે.
શીતાદા મહાનદીનો પ્રવાહ શરૂઆતમાં પ્રપાત કુંડમાંથી નીકળતાં ૫૦ જન પહોળો ૧ જન ઉડો હોય છે. પછી ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશતી વખતે ૫૦૦ યોજન પહોળો ૧૦ એજન ઉંડો હોય છે.
શીતાદા મહાનદીમાં જે નદીઓ મળે છે તે આ પ્રમાણે છે.
ભદ્રશાલ વન સુધીમાં દેવકુરુક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓ, તે પછી પશ્ચિમાભિમુખ આગળ વધતા પશ્ચિમ વિદેહ ક્ષેત્રની શીતાદા મહાનદીની દક્ષિણ દિશા તરફની ૮ વિજયે ૧૭ થી ૨૪માંની દરેકની ગંગા અને સિંધુ નામની બે નદીઓની દરેકની
www.jainelibrary.org
For Personal & Private Use Only
Jain Education International