________________
૨૩૮
બહત ક્ષેત્ર સમાસ અધિપતિ દેવ કે દેવીનું આયુષ્ય એક પામથી ઓછું હોતું નથી. વ્યંતર નિકાયમાં દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમથી અધિક હોતું નથી પણ દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. ૧૭૦
વર્ષધર પર્વત ઉપરના દ્રહનું યંત્ર પર્વતનું નામ| વહનું નામ | લબાઈ | પહોળાઈ | ઉડાઇ | અધિપતિ
હિમવંત પદ્મ ૧૦૦૦ છે. ૫૦૦ છે. શિખરી yડરિક મહાહિમવંત મહાપદ્મ | ૨૦૦૦ ૧૦૦૦ કમી
મહાપુંડરિક છે 5 ] » " નિષધ તિગિચ્છી | ૪૦૦૦ સે.ર૦૦૦ , નીલવંત
કેસરી | ક ખ ] » »
૧૦ . શ્રીદેવી
લક્ષ્મીદેવી હીદેવી
બુદ્ધિદેવી
ધૂતિદેવી કૌતિદેવી
હવે દ્રહમાંથી નીકળતી નદીઓના નામ કહે છે. गंगासिंधू तह रोहियंसरोहियनई य हरिकता। हरिसलिला सीओया, सत्तेया हुति दाहिणओ॥१७१॥ सीया य नारिकंता, नरकंता चेव रुप्पिकूला य। सलिला सुवन्नकूला,रत्तवईरत्त उत्तरओ॥१७२॥ છાયા–ાંnfસ તથા રોહિતાંશા શેદિતાની વાત્તા.
हरिसलिला सीतोदा सप्त एता भवन्ति दक्षिणतः ॥१७१॥ शीता च नारिकान्ता नरकान्ता चैव रुक्मिकूला च । । सलिलाः सुवर्णकूला रक्तावती रक्ता उत्तरतः ॥१७२॥
અર્થ–દક્ષિણમાં ગંગા, સિંધુ તથા હિતાંશા, રાહિતા, હરિકાંતા, હરિસલિલા અને શતદા આ સાત તથા ઉત્તર તરફ શીતા, નારિકંતા અને નરકંતા, રુકમીફૂલ અને સુવર્ણકૂલા તથા રક્તવતી અને રક્તા મહા નદીઓ છે.
વિવેચન–મેરુ પર્વતથી દક્ષિણ તરફ સાત નદીઓ છે. ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ આ બે મહા નદી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org