________________
A
બૃહત ક્ષેત્ર સમાસ હવે ગ્રંથકાર દરેક શોત્ર પર્વતને વિસ્તાર કહે છે. पंचसए छठवीसे, छच्च कलावित्थडं भरहवासं। दस सय बावन्नहिया, बारस यकलाओ हिमवंते ॥२९॥ છાયા–અશ્વશતાનિ વfવસંતિ (અધિનિ) વત્ ર ા વિસ્તૃત મરવણ
दश शतानि द्विपञ्चशदधिकानि द्वादश च कला हिमवति ॥२९॥
અર્થ–ભરતક્ષેત્રની પહોળાઈ પાંચસો છવ્વીસ યોજન અને છ કલા છે અને હિમવંત પર્વતની પહોળાઈ એક હજાર જન અધિક બાર કલા છે.
વિવેચન–જંબૂદ્વીપને વિસ્તાર ૧૦૦૦૦૦ એજન છે તેમાં ભરતલોત્રને વિરતાર જાણવા કરણમાં કહ્યા મુજબ એકથી ગુણ ૧૯૦ થી ભાગતા પર૬ જન ૬ કલા આવે. એટલે ભરત ફત્રને વિસ્તાર પ૨૬ યોજન ૬ કલા છે.
હિમવંત પર્વતની પહોળાઈ જાણવા માટે કરણમાં કહ્યા મુજબ બેથી ગુણીને ૧૯૦ થી ભાગવા.
૧૦૦૦૦ ૦૪૨=૨૦૦૦૦૦
૧૯૦) ૨૦૦ ૦ ૦ ૦ (૧૦પર જના
૧૯૦ ૦૧૦૦૦
૧૨૦૪૧૯૦૨૨૮૦ ૧૯૦) ૨૨૮૦ (૧૨ કલા
૧૯૦ ૩૮૦ ३८०
૯૫૦
૦૦૫૦૦
૩૮૦
૧૨૦ કલા હિમવંત પર્વતને વિરતાર ૧૦૫ર જન ૧૨ કલા છે. ૨૯ हेमवएपंचहिया, इगवसिसयाइपंचय कलाउ। दसहियबायालसया, दस य कलाओ महाहिमवंते।३०। છાયા ફ્રેમવતે ઘડ્યાધિwાવિંશતિ જ્ઞાન પ્રશ્ન જ કા.
दशाधिकानि द्विचत्वारिंशच्छतानि दश च कला महाहिमवति ॥३०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org