________________
વેદમાં આયુર્વેદનાં ખીજો
[ ૧૯
સાહિત્યમાં આ વૃત્તિ નથી દેખાતી. અશ્વિદેવત,૧ વરુણુદેવને તથા રુદ્રદેવને વૈદ્ય—મિષ કહ્યા છે. અને તે ઋગ્વેદના એક મંત્રમાં મિષક્તમ કળ્યા છે, ત્યારે યજુવેદના એક મંત્રમાં દેવાના વૈદ્ય કહ્યા છે.જ ઋગ્વેદના એક આખા સૂક્તમાં એક વૈદ્ય પેાતાની ઔષધિઓની તથા એના રાગહર ગુણાની પ્રશંસા કરે છે.' વળી, અશ્વિદેવાની આશ્ચર્યકારક ચિકિત્સાના ઉલ્લેખા વેદમાં ધણું સ્થળે છે. લંગડાને ચાલવાની તથા આંધળાને જોવાની શક્તિ અશ્વિદેવાએ આપ્યાનું અનેક મંત્રોમાં કહ્યું છે. એક સ્થળે ાક્ષને એના પિતાએ આંધળા કર્યાં હતા, અને તે આંધળા જાને વૈદ્ય અશ્વિદેવાએ નેત્રો આપ્યાં એમ સ્પષ્ટ મત્રવચન છે.” વળી, ચ્યવનને તથા પુર્ ંધિના પતિને કરી યુવાન કર્યોનું ઋગ્વેદમાં જ કહ્યું છે. એક સૂક્તમાં વિષ્પલાને લેાઢાને પગ આપ્યાનું વન છે.૯ વિપુલા ઘેાડીનું નામ છે એમ કેટલાક વિદ્વાનાના મત છે. એ જો ખરું હોય તે વધારે આશ્ચર્યકારક ગણાય. અશ્વિદેવાના ચિકિત્સા સંબધી આ મુખ્ય ચમત્કારે છે. આથી પણ આગળ વધીને એક મંત્રમાં આથવણુ દધીચ નામના ઋષિને ઘેાડાનું માથું લગાડી દીધેલું અને ધાડાના
૧. ૬. ૧-૧૧-૧૬, ૧-૧૫૭-૬, ૮-૧૮-૮, ૮-૮-૧, ૧૦-૧૯-૩; ૬. વૈ. ૭-૫૩–૧ વગેરે.
1
૨. સ. ૧૯૨૪-૯.
૩. . ૨-૩૩-૪.
૪. વા. કું, ૧૬–૧૪.
૫. ૪. ૧૦-૮-૭.
૬. . ૧–૧૧૨-૮૬ ૧૦-૩૯-૩.
૭. . ૧–૧૧૬-૧૭.
૮. . .૧૦-૩૯-૪ તથા ૧૦-૩૯-૭,
૯. ૪. ૧-૧૧-૧૫, ૧૦-૩૬,