________________
૧૯૪ ]
- આયુનો ઇતિહાસ rજ્યારે નાણાનવિરચિત કક્ષપુટ નામના જુદા જ પ્રખ્યાતી હાથપ્રતો મળે છે. એક મુંબઈની ર. એ. સ. ના પુસ્તકાલયમાં છે (જુઓ નં ૮૧૧). એ પ્રતમાં ૧૦૬ પાના છે. તેમાં વીશ પટેલ છે અને અસ્તિંભન, ગત્યાદિસ્તમ્ભન, સેનાસ્તષ્ણન, અશનિસ્તષ્ણન, મેહન, ઉચ્ચાટન, મારણ, વિદ્વેષણ, ઇન્દ્રજાલવિધાન વગેરે વિષય છે.
નાગાર્જુનને જ રચેલ મનાતે એક આશ્ચર્યગમાલા નામને ગ્રન્થ, જેના ઉપર જૈન શ્વેતાંબર સાધુ ગુણાકરની ઈ. સ. ૧૨૩૯ માં રચાયેલ ટીકા છે, તેની નધિ પીટર્સનના ત્રીજા રિપોર્ટ (પૃ. ૩૧૩)માં છે. આ ગ્રન્થમાં કક્ષપુટને મળતાં વશીકરણ, વિષણ, ઉચ્ચાટન, ચિત્રકરણ, મનુષ્યાન્તર્ધાન, કુતુહલ, અગ્નિસ્તંભન, જલસ્તમ્ભ, ઉન્માદકરણ રમશાતન, વિષપ્રયોગવિધાન, ભૂતનાશન વગેરે વિષય છે. અહીં આ વિવાનું વિશેષ વિવરણ આવશ્યક નથી, પણ આ તન્નગ્રન્થમાં રમશાતન જેવી સામાન્ય બાબતો સાથે અસંભવિત ચમત્કારે પણ વર્ણવેલા છે અને તેના એવા જ વિચિત્ર ઉપાયે કહેલા છે, એટલું જ સૂચન બસ છે.
નાગાર્જુનના નામ ઉપર કીમિયા, વશીકરણ, મારણાદિ પ્રયોગો અને વૈદ્યક ગો બધુંય ચહેલું છે, પણ એ નામ અહીં કશી ચિતિહાસિક કિંમતનું નથી એ દેખીતું છે. - રસહદયતંત્ર – રસેન્દ્રમંગલના કરતાં આ રસહૃદયતંત્ર
ધણ વ્યવસ્થિત અને સંપૂર્ણ ગ્રન્થ છે. તંત્ર નામને પણ એ પહેલા ( ૧. દા. ત. મનુષ્યન્તર્ધાન માટે લખ્યું છે કે –
વિવૃવનમદ્વિતમસંન્યા મન:રિરાયુiી : ત્રિભુવનમાં નિપૂવૃતિ તિવચા ઢરાતટે n : જુઓ મું, રૉ. એ. સે. પુસ્તકાલયનાં હસ્તલિખિત પુસ્તકનું કેટલેગ, નં.૮૧૧.
૨. આયુર્વેદ ગ્રન્યમાળામાં વૈદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાર્યું પ્રકાશિત કર્યો છે..