________________
ધ દુઆ
[
સ્વીકાર્યું” છે. દા. ત., સુશ્રુત અને ચરક્રમાં દાડમને લવ'માં ગણ્યુ છે અને ચક્રદત્ત એનું પૂરું અનુકરણ કર્યું છે, પણ ધન્વન્તરિનિધ ટુમાં દાડિમતે આથ્રાગ્નિ વર્ગો, જેમાં માટા ભાગ લવના છે, તેમાં ન મૂકતાં શતપુષ્પાદ્રિ વર્ગમાં મૂકેલ છે. એ જ રીતે કેળાંને કરવીરાદિ વમાં મૂકેલ છે. આ વગીકરણના ફેરફાર તેમ જ કેટલીક ખીજી વિશેષતા ઉપરથી ધન્વન્તરિનિધ ટુ ચક્રદત્ત પછી રચાયેલ છે; કદાચ બારમા શતકના આરંભમાં એમ અત્યારે તા હું માનું છું. કવચિત્ ધન્વન્તરિનિધ ટુમાં દ્રવ્યગુણુસંગ્રહનાં વચને ઉતારવામાં પણ આવ્યાં છે.
ધન્વન્તરિનિધ ટુને એ ગ્રન્થમાં દ્રવ્યાવલિ કહેલ છે. એમાં ગુડ્રુચ્યાદિ, શતપુષ્પાદિ, ચન્દનાદિ, કરવીરાદિ, આથ્રાપ્તિ અને સુવર્ણાદિ છ વર્ગોમાં ૩૭૦ દ્રવ્યાનું વર્ણન કર્યું છે, એમ એ પેાતે જ કહે છે, પણ પ્રતામાં પાઠફેર છે. બ્યાની સંખ્યાની ગણતરીમાં પણુ ફેરફાર છે.૧ આનન્દાશ્રમ સસ્કૃત ગ્રન્થાવલિમાં છપાયેલ ધ. નિ. માં જે મિશ્રકાદિ વ છે તે તેા પાછળથી ઉમેરાયેલા લાગે છે.ર આ નિધંટુમાં પહેલાં ગુડ્ડય્યાદિ વર્ગોનાં ઔષધા ગણાવ્યાં છે. તે સાથે જ ગુડ્રુચ્યાદિ ઔષધસમૂહોના તથા વર્ષાંતે આખા વષઁના ગુણો લખ્યા છે તેમાં સુશ્રુત–વાગ્ભટની ગણુવર્ણનપદ્ધતિની અસર દેખાય છે. બાકી પ્રત્યેક ઔષધના પર્યાયા આપ્યા છે તથા ટૂંકામાં ગુણા કહ્યા છે તે આ નિધટુની વિશેષતા છે.
ધન્વન્તરિનિધ ટુ પછી ખીજો નિઢું સાઢલને નિધ’ટુ છે. વૈદ્ય સાઢલ બારમા શતકમાં થઈ ગયા છે.૩ એ ધન્વન્તરિને અનુસરે
૧. સરખાવેા રૂગનાથજી ઇન્દ્રજીના નિધ’ટ્રુસ’ગ્રહની પ્રસ્તાવનામાં કરલેા ઉતારા તથા આ, સ, ગ્ર, માં છપાયેલ ધ, નિ,
૨. આ છઠ્ઠા સુવર્ણાદિ વના છેલ્લા શ્લોક.
૩. જુઓ ઉપર રૃ. ૧૮૩,