________________
સુગ્રથસ્થા
[ies:
ગાક્ષસ’હિતા—ાં ગારખનાથ. અમુદ્રિત. ગૌરીકાંચલિકા—ચિકિત્સાપ્રન્થ. છપાયા છે વેંકટેશ્વર પ્રેસમાં,
જેમાં મંત્ર, તંત્ર, જ્યાતિષ વગેરે ચિકિત્સા છે. થમકારચિંતામણિ—ગાવિ દરાજકૃત. ગોંડલના પ્રતિહાસમાં
ચિકિત્સાકભકપવલી—કાશીરામ ચતુવે`દી સંકલિત. વેંકટેશ્વર પ્રેસમાં છપાયા છે.
ચિકિત્સાંજન—વિદ્યોપાધ્યાયકૃત. અપ્રકાશિત. ચિકિત્સારનાભરણ—સદાનન્દ દાધીચ વિરચિત. ચિકિત્સારહસ્યમ્—હારીતમુનિ વિરચિત. ચિકિત્સાસાર—ગાપાળદાસકૃત. છપાયા છે.
દ્રવ્યગુણાતક—ત્રિમલ ભટ્ટકૃત. વેંકટેશ્વર પ્રેસમાં છપાયો છે. ધાત્રીમજરી—કર્તાના નામની ખબર નથી. ગોંડલના ઇતિહાસમાં નામ છે.
નામ છે.
નરપતિયાઁ—સં. ૧૨૩૨માં મૂળ ધારાના પ્રદેવના પુત્ર નરપતિ કવિએ અણુહિલવાડમાં લખેલે શકુનશાસ્ત્રમન્ય છે. ૨ સંસ્કૃત ટીકા સાથે વે...કટેશ્વરમાં છપાઈ ગયા છે.
નામસાગર—કેન્દ્રદેવે રચેલા અપ્રકાશિત ચિકિત્સાપ્રન્થ છે.૩ નારાયણવિલાસ—નારાયણુભૂપતિ વિરચિત. પથ્યાપથ્ય • મહામહાધ્યાય વિશ્વનાથ કવિરાજકૃત. આ આધુનિક ગ્રન્થ ભાષા ટીકા સાથે છપાઈ ગયા છે.
૧. વનૌષદ્વિપ ણની ઉપક્રમણિકામાં નામ છે,
* આ નિશાનીવાળા ગ્રન્થાની રસયેાગસાગરમાં પ્રમાણરૂપે લીધેલા અપ્રકાશિત ગ્રન્થાની યાદીમાં નોંધ છે,
૨, જીએ મારા ‘ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ ', વિ, ૨, પૃ, ૩૩૪° અને ડફની કેનાલાજી, પૃ. ૧૬૧.
૩. વનૌષધિદર્પણની ઉપક્રમણિકામાં નામ છે.