________________
૨૧૮ ]
આયુર્વેદના ઇતિહાસ
કાળ પછી શરૂ થઈ છે. હાલમાં જૂનામાં જૂના નિષટુ જોકે ધન્વન્તરીય નિધ ગણાય છે; અને ધન્વન્તરિ તે। સુશ્રુતના ઉપદેશાનું નામ છે માટે એ જ ધન્વન્તરિનિધ ટુના પશુ કર્યાં એવી પ્રાચીનેાની સ્વાભાવિક માન્યતા હતી, પણ સુશ્રુતના ઉપર કહેલા ગણાની રચનાથી ધન્વન્તરિનિધટુનું સ્વરૂપ ધણુ પાછલા કાળનું છે. અલબત્ત, આરભમાં ધન્વન્તરિને નમસ્કાર છે; એથી વિશેષ ધન્વન્તરિ સાથે એ નિટુને કાંઈ સબંધ હાય એમ લાગતું નથી. બધું જોતાં અમરકાશમાં જે ઔષધને નિધ ુ છે તે કદાચ જૂનામાં જૂના હશે. અમરનેા સમય ઈ. સ. ૫૦૦ની આસપાસમાં મેકડાનલે મૂકથો છે. અમરની દૃષ્ટિ વૈદ્યકીય નથી એટલે એની ઉપયેાગિતા પણ મર્યાદિત છે. એ જ જાતનેા ખીજો કાશ માળવાના રાજા મુંજના સમકાલીન શમા શતકના હલાયુના અભિધાનરત્નમાલાર છે, પણ વૈદ્યક નિધટુમાં જૂનામાં જૂના કદાચ ચક્રદત્તના દ્રવ્યગુણુસંગ્રહ હાય એમ મને લાગે છે, કારણ કે એમાં ચરક-સુશ્રુત પેઠે ધાન્યવર્ગ, માંસવ, શાકવ, મદ્યવ, કૃતાન્નવ, આહારવિધિવ અને અનુપાનવ એટલા વર્ગાનું જ વન છે; ઔષધીય દ્રવ્યાનું વર્ણન નથી. ચક્રપાણિ દત્તના આ નાના ગ્રન્થ ઉપર શિવદાસ સેનની ટીકા પશુ છે.
ચક્રદત્તને ચરક-સુશ્રુત બેયની ખબર તેા છે જ, પણ એ આ દ્રવ્યગુણસ ગ્રહમાં મુખ્યત્વે સુશ્રુતને અનુસરે છે હવે ધન્વન્તરિનિટુને પણ ચરક-સુશ્રુત એયની ખબર છે. એયમાંથી ગુણુવનના અર્ધા કે આખા શ્લોકા ધન્વન્તરિનિધંટુમાં ઉતાર્યાં છે, છતાં સુશ્રુતના વર્ગીકરણથી ધન્વન્તરિનિધ ટુકારે ભિન્ન વર્ગીકરણુ
૧. તુ મેકડાનલના ‘સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ ' (ગુ, ભા.) ઈ. સ,
૧૯૨૧, પૃ. ૬૨.
૨. એજન.