________________
૨૨૪ ]
આયુર્વેદના ઇતિહાસ
રાજાની સેવા કરીને મેળવેલા ગામમાં એક વાવ બંધાવી હતી. આ વિક્રમસેન ક્યાંના રાજા હતા તે સમજાતું નથી.
આ ક્ષેમશર્માએ જે ગ્રન્થા જોયા હોવાનું ભીમના ગ્રન્થ કયા અને રવિના સિદ્ધપાક ગ્રન્થ નથી. વળી, તેણે નલપાકનું નામ નથી લખ્યું એ પણ સૂચક છે. આ પછી ભાજનકુતુહલ નામનેા પણ એક ગ્રન્થ લખાયા છે. પણુ વિ. સં.ની ગઈ સદીના છેલ્લા ભાગમાં લખાયેલ સિદ્ધભેષ મણિમાલામાં જે ખારાકની બનાવટાનું વર્ષોંન છે તે તેા વર્તમાન કાળની પ્રચલિત બનાવટાનું જ છે એમ કહી શકાય.
લખેલું છે તેમાં
થયા તે જાણવામાં
આ ઉપરાંત કૈયદેવના પથ્યાપથ્યવિષેાધક ગ્રન્થ કે કૈયદેવનિધંટુ,૧ શિવદત્તના નિધ’ટુ,૨ રાજવલ્લભકૃત દ્રવ્યગુણુસંગ્રહ જે ઈ. સ. ૧૭૬૦માં રચાયા છે,૩ માધવકૃત દ્રષ્યાવલિ, રત્નમાલા, રત્નાવલિ, ચન્દ્રનન્દનકૃત ગણુનિધ ટુ, શૅરાજનિધં, મુદ્ગલકૃત દ્રવ્યરત્નાકરનિધ ટુ, વિશ્વનાથસેનકૃત પથ્યાપથ્યનિધ ટુ, ત્રિમલ્લભટ્ટકૃત દ્રવ્યગુણુશતશ્લોકી૪ વગેરે નિષ’ટુમન્થા છે.
રાજનિધટુ પછીના પ્રસિદ્ધ માટે નિટુ તા ભાવપ્રકાશના છે, પણ ભાવપ્રકાશની નાંધ પાછળ આવવાની છે. વૈદ્ય રૂગનાથજી ઇન્દ્રજીએ ભાવપ્રકાશ પછીના શકે ૧૬૦૩ (ઈ.સ. ૧૬૮૧) માં અહમદનગરના માણિકયભટ્ટના પુત્ર વૈદ્ય મારેશ્વરે રચેલા વૈદ્યામૃત ગ્રન્થનીપ તથા કાશીમાં વૈદ્ય બલરામે રચેલા આત...કતિમિરભાસ્કરની
૧, ભાષા ટીકા સહિત સંપાદિત કૈયદેવનિધંટુ, મેહરચન્દ લક્ષ્મણદાસે લાહારથી ૧૯૨૮ માં પ્રકાશિત કર્યા છે.
૨. શિવદત્તમાંથી રૂગનાથજી ઇન્દ્રજીના નિંદ્ગમાં ઉતારા કર્યા છે. ૩, જીઓ વૈદ્યકસિન્ધુનું વિજ્ઞાપન, પૃ. ૧-૦,
૪, આ નામેા વિરાચરણ ગુપ્તે આપ્યાં છે, અને શ્રી. બાપાલાલ ગ. વૈધે નિહુઆદર્શામાં ઉતાર્યા છે,
૫. વૈદ્યામૃત છપાઈ ગયા છે,