________________
૨૦૮ ]
આયુર્વેદના ઇતિહાસ
મહારસ, ઉપરસ, રત્ન, ઉપરત્ન વગેરેનાં પરિચય, શાધન, મારણ મુખ્ય હાય અને સાથે રસયેાગા પણ થાડા હૈાય એવા પણ કેટલાક ગ્રન્થા રચાયા. દા. ત., રસપદ્ધતિ એ જાતના ગ્રન્થ છે.૧ એ ભિષવર બિન્દુના રચેલા છે અને તેના ઉપર તેના પુત્ર મહાદેવની ટીકા છે. ટીકાના ઉતારા ઉપરથી રસરત્નાકર, રસરાજલક્ષ્મી, રસરનમુચ્ચય વગેરે પછી આ ગ્રન્થ રચાયા છે. અને આ ગ્રન્થના સંપાદક શ્રી. જાદવજી ત્રિ. આચાય કહે છે તેમ રસ-કામધેનુ અને આયુર્વેદ– પ્રકાશમાં રસપદ્ધતિમાંથી ધણાં પદ્યો ઉતાર્યાં છે. એટલે એ ૧૭ મા શતક પહેલાં રચાયા છે. ગ્રન્થકર્તા મહારાષ્ટ્રના છે એમ સપાક્કે જ તેાંધ્યું છે.
પણ ૨. ૨. સ. પછી ધીમે ધીમે રસશાસ્ત્રને પેાતાને ખેડવાની વૈજ્ઞાનિક વૃત્તિ ક્ષીણ થતી ગઈ, એ તેા પછીના ગ્રન્થા જોતાં સ્પષ્ટ દેખાય છે. ૨. ૨. સ. ના વખતનેા રસવિદ્, કાંસુ જાતે બનાવતા કદાચ નહિ હૈાય, પણ એ શું છે અને શેમાંથી બને છે તે જાણતા હતા. પાછળથી એ પ્રકારના વૈજ્ઞાનિક વિચાર વચ્ચેા નથી, પણ ધટયો છે. ગ્રન્થનાં કેટલાંક વચના પણ સ ંદિગ્ધ થઈ 'K' રસવૈદ્યકમાં પાછળથી ચેાડુ' જ્ઞાન વધ્યું પણુ છે. દા. ત.,
સત્યખૂણામ થ્િ થુમાંથી તામ્રરૂપ સત્ત્વ મળે છે એ તા ૨. ૨. સ.માં
માંધ્યું છે. પણ ભાવપ્રકાશમાં મેરથ્ થુને સ્પષ્ટ તામ્રની ઉપધાતુ કહેલ છે એ વસ્તુને વિશેષજ્ઞાનસૂચક કહી શકાય.૪ વળી, જોકે રસાવાદિ ગ્રન્થામાં બિડના નિર્દેશ છે, પણ શંખદ્રાવ જેવા તેજાબના સ્પષ્ટ નિર્દેશ તે પાછલા ગ્રન્થામાં જ મળે છે. સેાની વગેરે કારીગરાએ તેજાબના પહેલાં, ધણું કરી અકબરના સમયમાં ઉપયાગ કરવા માંડયો લાગે છે.પ
૧, આયુર્વેદ ગ્રન્થમાળા (૧૪મું પુષ્પ)માં આ ગ્રન્થ ૧૯૨૫માં છપાયા છે, ૨. ૨. ૨. સ,, અ. ૫, શ્ર્લા, ૨૦૫ તથા ૨૧૨,
`૩, એજન, અ, ૨, શ્લા, ૧૩૫,
૪. હિ. હિ, કે,, ચ, ૧, પૃ. ૧૦૨,
૫. એજન, પૃ. ૧૮૬-૮૭.