________________
૨૦૦]
આયુર્વેદના ઇતિહાસ
નન્દીએ કહેલા છે એમ સામદેવ કહે છે.૧ મતલબ કે આ નન્દીને ગ્રન્થ એ વખતે ઉપલભ્ય હશે. સરત્નસમુચ્ચયકારે નન્દીના ઉલ્લેખ કર્યાં છે. સામદેવે નન્દી ઉપરાંત નાગાર્જુન, બ્રહ્મજ્યેાતિ, દંડી અને શંભુનાં નામ લખ્યાં છે.ર
આ સામદેવ પોતાને કરવાલભૈરવપુરના રાજા કહે છે, પણ એ પુર કે એ રાજાના વંશ વિશે કશું ાણવામાં આવ્યું નથી.
રસપ્રકાશસુધાકર-શ્રી. યશોધરવિરચિત. આ અન્યના કર્તા શ્રી. યોાધર જૂનાગઢ (કાઠિયાવાડ)ના રહેવાસી ગુજરાતી શ્રીગાડ બ્રાહ્મણ હતા અને એમના વૈષ્ણવ પિતાનું નામ પદ્મનાભ હતું એમ એ પેાતે જ ગ્રન્થાન્ત કહે છે.
રસરત્નસમુચ્ચયમાં
ઘણા વિષયા આમાંથી લીધા છે. વળી શ્રી. પ્ર. રાય ધારે છે તેમ ર. ૨. સ.ના મોંગલાચરણનાં ૨૭ સસિદ્ધોનાં નામેામાં જે યોાધન છે તેના સાચેા પાઠ યાધર હાવા જોઈએ. વળી, સામેશ્વર પછી એમાંથી ઉતારી કરનાર ચરશેાધર થયા છે. મતલખ કે, આ ગ્રન્થર્તા ઈ. સ. ૧૩ મા શતકમાં થઈ ગયા છે.૪ ૨. ૨. સ. પહેલાંના ગ્રન્થામાં આ સારી વ્યવસ્થિત રસમન્ય છે. એમાં પારદના અષ્ટાદ્દશ સંસ્કારા, રસબન્ધ અને રસભસ્મવિધિ—જેમાં રસકપૂરને વિધિ પણ છે, સ્વર્ણાદિ ધાતુ, મહારસ, ઉપરસ અને રત્ના વગેરેનાં લક્ષણા, ગુણા, શાધન અને મારજી વગેરે, એકસેા રસપ્રયાગા, યન્ત્રો, મુષા અને પુટાનું વિવરણુ અને વાજીકરણ પ્રયોગા વગેરે રસ
૧. એજન, ટીપ.
૨. એજન, ૭, પૃ. ૧૫.
૩. આયુર્વેદ ગ્રંથમાળામાં ગ્રન્ય છપાય છે.
૪, જુઓ હિ. હિ. કૅ, શ્ર, ૨, પૃ. ૫૭,