________________
આયુર્વેદના ઇતિહાસ.
સસાર - ગાવિંદાચાય ના આરસસાર ગ્રન્થમાં પારદના અષ્ટાદશં સરકાર વગેરે રસશાસ્ત્રના જાણીતા વિષયેા છે. આ ગ્રન્થકર્તા તા લખે છે કે આ પદ્ધતિ ભાટદેશવાસી બૌદ્ધો જાણે છે. અને બૌદ્ધમત જાણીને મેં રસસાર રચ્યા છે.? મતલબ કે ખારમા—તેરમા શતક સુધી બૌદ્ધોમાં અને ખાસ કરીને વિંગેટના બૌદ્ધોમાં રસવિદ્યા સારી રીતે જળવાઈ રહી હતી.
૨૦]
આ ગ્રન્થકાર અફ્રીણુના ઉપયોગ કરે છે, જોકે અક્ીણુ શું છે. એની સાચી ખબર એને નથી. એ તા કહે છે કે સમુદ્રમાં થતાં ઝેરી માલાંમાંથી અફીણુ નીકળે છે. આ અક્ીણુના ઉપયોગ ઉપરથી શ્રી. પ્ર. રાય ૧૩મા શતકના ગ્રન્થકર્તાને માને છે.ર
-
રસસ્ત્નાકર — પાતીપુત્ર નિત્યનાથ સિદ્ધ વિરચિત સખંડ, રસેન્દ્રખંડ, વાદિખ ંડ, રસાયનખંડ અને મંત્રખડે એ રીતે પાંચ ખંડમાં રચાયેલા આ ગ્રન્થ ધણા મોટા છે.૩ એમાંથી વાદિખ તથા મંત્રખંડને બાદ કરતાં ત્રણેય બાકીના ખડા વૈદ્યક સાથે સબંધ ધરાવે છે.રસરત્નસમુચ્ચયમાં નિત્યનાથનું નામ મળતું હાવાથી આ નિત્યનાથ સિદ્ધ તે પહેલાં થઈ ગયા છે અને શ્રી. જા. ત્રિ. આચાય કહે છેઃ તેમ આ ગ્રન્થમાં કહેલા વાલુકામીન પ્રયાગ એ સમકક્ષ સેદ્દા રેગમાહી' નામથી યૂનાનીમાં પ્રસિદ્ધ પ્રયાગ છે; એ જોતાં યુનાની વૈદ્યક આ દેશમાં આવ્યા પછી એટલે ઈ. સ. ૧૩મા શતકમાં નિત્યનાથ થયા છે. આ ગ્રન્થમાં રસોધન,
१. एवं बौद्धा विजानन्ति भोटदेशनिवासिनः तथा बौद्धं मतं तथा ज्ञात्वा रससारः कृतो मया ।
૨. હિ. હિ. કે, ગ્રં, ૨, ઉ. પ્રુ ૬૯,
૩. રસરાકરના પાંચેય ખંડ છપાયા છે, વાદિખંડ અને મંત્રખંડ શ્રી. જીવરામ કાલિદાસે અને રસ તથા રસેન્દ્ર ખંડ કલકત્તામાં છપાયા છે, જ્યારે રસાયનખંડ આયુર્વેદ ગ્રન્થમાળામાં છપાયા છે.
૪, આયુર્વેદ અન્યમાળામાં સંપાદિત રસાયનખંડનું નિવેદન,