________________
૩૪ ].
આયુર્વેદને ઈતિહાસ (જુઓ આજીગર્ત શુનઃશેપની પ્રસિદ્ધ કથા). અથર્વવેદનાં ત્રણ સૂક્તો (૧-૧૦, ૭-૮૩, ૬-૨૪) આ રેગનું ઝાંખું સૂચન કરે છે.
. . ૬-૨૪–૧ માં હૃદયરોગનો ઉલ્લેખ છે. તેમાં જળદર હૈદ્રોગનું પરિણામ હોય છે એવું કદાચ સચન હેય. સ. ૩. ૧-૨, ૨-૩ અને ૬–૧૪ માં સ્ત્રાવ રેગનું નામ છે. ટીકાકારે અતિસાર અર્થ કરે છે, તે બરાબર છે, પણ કદાચ મૂત્રાતિસાર, રક્તસ્ત્રાવ વગેરેને પણ માત્રામાં સમાવેશ કર્યો હેય. ૬-૯૦ માં વિપૂર્વને ઉલ્લેખ છે. પાછળથી એ શબ્દ કોલેરા માટે વપરાય છે. અથર્વવેદમાંયે એ જ અર્થ વિવક્ષિત હશે ? જેમ અતિસારને ઉલ્લેખ છે તેમ કબજિયાતનો હોવો જોઈએ. પણ બંધ થઈ ગયેલા પેશાબને છૂટે કરવા વિશે તે આખું એક સૂક્ત છે (જુઓ . 2. ૧-૩). આ સૂક્તમાં તારા ઉપસ્થને ભેદુ છું (તે મિના મેનં...gar તે મૂર્વ મુરતામ્ મ. જે. ૧–૩–૭) એ રીતે શબ્દો છે. એમાં પેશાબ લાવવા માટે અંદર સળી નાખવાનું સૂચન હશે ?
1. ૨. ૨-૮, ૨-૧૦ અને ૩-૭ માં ક્ષેત્રિય અર્થાત વારસામાં ઊતરતા રગને દૂર કરવાની પ્રાર્થનાઓ છે. કોઈક વનસ્પતિને ક્ષેત્રિયનાશની કહી છે.
. ચT (ઋ. ૧૦–૧૬૩) શબ્દ સામાન્ય રીતે રમવાચક છે. અને અથર્વવેદના ઉપર ઉદાહરેલા ૨-૩૩માં જુદા જુદા અવયવમાંથી ક્યા દૂર કરવાનું કહ્યું છે, એ જોતાં યહ્માથી સામાન્ય રીતે રાગ અથવા માત્ર પીડા વિવક્ષિત હશે. અમદાવાદના ૨૫ મા નિ, ભા. વૈદ્યસંમેલનમાં નૂતન રેગ પરિષદના પ્રમુખ પં.
૧. નન ક્ષેત્રસ્ય પતયે વીરચનાશાવક્ષેત્રિયમુછતુ. 4. રે. ૨-૮-૫. २. अक्षीभ्यां ते नासिकाभ्यां कर्णाभ्यां छुबुकादधि ।
ચાં શીર્ષક મરિતwાન્નિાથા વિજ્ઞાન તે . ૨-૩૩–૧