________________
આયુર્વેદની સ ંહિતાઓ
[ ૧૪૧
અને (૬) ઉપયતંત્ર ( પાટા, ટ્વારી, ચામડું વગેરે) ૨૫. પ્રત્યેકનાં માપ, આકાર વગેરેનું વર્ણન કર્યુ છે. ૧
સુશ્રુતે શસ્ત્રો ( cutting instruments) મંડેલાગ્ર આદિ વીશ ગણાવ્યાં છે, જેમાં જુદી જુદી જાતનાં ચાકુ (KnifeSharpCurette), કરવત, કાતર, Trocar, સાઈ વગેરેના સમાવેશ થાય છે. આ હથિયારામાંથી છેદન, લેખન, ભેદન, વિસ્રાવણ, વ્યધન, આહરણુ, એપણુ અને સીવણુ એ આઠ જાતનાં શસ્ત્રકમાંંમાંથી કયા કર્મીમાં કર્યું વાપરવું, કેવી રીતે અમુક પડવું, તથા હથિયાર વાપરવાની ટેવ કેવી રીતે પાડવી એ બાબતની પણ સૂચના સુશ્રુતે આપી છે.ર
શસ્રક્રિયા—આ યન્ત્રો અને શસ્ત્રનેા પ્રાચીન શઅવૈદ્યો યેાગ્ય ઉપયોગ ધણી કુશળતાથી અને ઝડપથી કરતા હશે એ ચેાક્કસ છે, કારણ આ જમાનાનાં દર્દીને ભાનરહિત કરનારાં કલોરોફોમ આદિ ઔષધો (anaesthetics)ના અભાવને લીધે મારુ શસ્ત્રક` કરવું કેટલું બધું મુશ્કેલ થતું હશે એ સમજી શકાય છે. સુશ્રુતમાં ગંભીર શસ્રક કરવા પહેલાં દર્દીને મદ્ય ( દારૂ ) પાવાનું લખ્યું છે અને એના ધેનમાં પડેલાને શસ્ત્રના શ્વાની વેદના નથી જણાતી એમ માન્યું છે, પણ એ વખતે
૧. સુશ્રુત સૂત્રસ્થાન, અ, ૭. આ યન્ત્રાની આધુનિક સાથે સરસ સરખામણી કવિરાજ ગણુનાય સેને ‘Indian Medical Record’ના ૧૯૧૪ના આકાબર અને ૧૯૧૫ના નવેમ્બર અંકમાં કરી છે,
"
સ્વ. શ્રી. ગિરીન્દ્રનાથ સુખાપાધ્યાય ખી. એ., એમ. ડી., એમણે Surgical Instruments of the Hindus ' નામના ગ્રન્થ લખ્યા છે.
.
૨. જીએ સુશ્રુત સ્, અ. ૮ તથા ૯.
૭. સુશ્રુત સ્ અ, ૧૭, શ્લા. ૧૨ થી ૧૪.