________________
sa ]
આયુર્વેદના ઇતિહાસ
(૩) સુચનારની ટીકાની હાથપ્રતની પણ એક્રેટમાં તાંધ છે. સૂસ્થાનની ટીકા તેા વેંકટેશ્વર પ્રેસ (મુંબઈ)માં છપાઈ ગઈ છે. (૪) ટાડરમલની ટીકાની તૈધ પણ એમાં જ છે. શ્રી. પરાડકરે પણ એની હાથપ્રતા મેળવી છે. આ ટેાડરમલ્સ તે મહાન માગલ શહેનશાહ અકબરના મંત્રી ટોડરમલ જ હેરો. એના નામ ઉપર એક વર્ધક ગ્રન્થ પણ છે.
(૫) પાઠયા નામની એક ટીકાની પણ એમાં જ નાંધ છે.
આ મે ટીકાઓની પણ એમાં જ
નોંધ છે.
8. ભાલપ્રેમાધિકા
(૮) ભટ્ટ નરહરિ અથવા નૃસિંહ કવિ— ભટ્ટ શિવદેવના પુત્ર—ની
-
વાગ્ભટખડબડન ટીકાઓની એમાં જ નોંધ છે.
(૯) દામાદરની સકેતમાંજરીની નેાંધ પણ એમાં જ છે.
(૧૦) અરુણુદત્તની સર્વાંગસુંદરા ટીકા સંપૂ` મળે છે. આ અરુણુદત્ત મૃગાંક દત્તના પુત્ર અને આયુર્વેદના તેમ જ 'સ્કૃતવિદ્યાના સારા જ્ઞાતા હતા અને તેણે અનેક આયુવૈત ત્રામાંથી ઉતારા કર્યા છે. અરુણુદત્તે પાતાની ટીકામાં કવચિત્ પાતાનાં રચેલાં પદ્યો પણ મૂક્યાં છે. અરુણુદત્ત વૈદિકધર્માવલંબી હતા એમ · એના મ’ગલાચરણુથી જણાય છે.
અરુષ્ણુદત્તના સમયના નિર્ણય ડૅ. હ`લે નીચે ટૂંકામાં નોંધેલા પુરાવાથી નીચે પ્રમાણે કર્યાં છે. અને કવિરાજ ગણુનાથ સેન, વૈ. જાદવજી ત્રિ. આચાય, શ્રી. પી. કે. ગાર્ડ વગેરેએ એનિયને માન્ય રાખ્યા છે.
૧. અરુણુદત્ત નામધારી ત્રણેક ગ્રંથકારા સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં થઈ ગયા છે. ( જીએસટીક, અ, હું, માં વાગ્ભટવમ તથા શ્રી. ગાડૅના અગ્રેજી ઉપાધાત, પૃ. ૮.)
૨. હલ, પૃ, ૧૭,