________________
ક્ષવિદ્યા અને રસ
[ ૧૮૭ ઉપયોગ કર્યો છે અને મુક્તાદચૂર્ણમાં મેતી, પ્રવાલ, વૈર્ય, શંખ, સ્ફટિક, ગન્ધક, તામ્ર, લેહ અને રૌણ ખાવામાં વાપર્યા છે. આ અધ્યાય દૃઢબલને છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. વળી, રસાયન તરીકે બધી જાતના લેહ (એટલે તામ્ર, રૌય વગેરે) તથા સુવર્ણને ખાવામાં ચરકે વાપરેલ છે.
પણ ચરકે આ લેહાદિ ધાતુઓને ખાવામાં ઉપયોગ કર્યો છે તે એનાં ચૂર્ણને છે કે એને એ સ્પષ્ટ કર્યું નથી. અત્યારના વૈદ્યો સ્વાભાવિક રીતે ભસ્મ જ વાપરે છે, પણ ભસ્મવિધિને સ્પષ્ટ પ્રચાર વૃન્દ, ચક્રદત્ત અને સોઢલ સુધીના ગ્રન્થમાં દેખાતું નથી. લેહનાં પાતળાં પતરાને ખૂબ તપાવીને ત્રિફળાના કવાથમાં, ગોમૂત્રમાં અને ક્ષારના પાણીમાં ભેળવી અને પછી તેનું ચૂર્ણ કરીને ખાવાની વિધિ ચરમાં છે. ચક્રદત્તમાં જે વિધિ લંબાણથી આપ્યો છે તે ચોક્તને વિસ્તાર છે.
આ ઉપરાંત ચરકમાં એક સ્થળે “ગન્ધકના વેગથી કે સુવર્ણભાક્ષિક પ્રયોગથી નિગૃહીત પારે કુકના રેગીએ ખાવો” એવું વિધાન છે. પારે ખાવાની વાત ચરકમાં આ એક જ સ્થળે છે. આપણું રસશાસ્ત્રને ઈતિહાસ લખનાર પ્રફુલ્લચન્દ્રરાયે આ ઉલ્લેખને તથા વાગભટને શિલાજવાદિ રસાયન, જેમાં પારે છે તેને પણ નથી ગણે. પણ વૃન્દના ઉપયોગને પહેલો ગણે છે, જ્યારે યુરોપમાં પારદવાળી બનાવટને ખાવામાં ઉપયોગ ૧૫ મા
૧. જુઓ ચરક ચિ. અ. ૨૬, ૨. ર૪૬. ૨ " , " ૧૭, શ્લો. ૧૨૫-૨૬. ૩. , , ૧, પા. ૩, . ૪૬. ૪. , , ૧, પા. ૩, . ૧૫ થી ૧૭.
, , ૭, . ૭૦, ૭૧. ૬. જુઓ અ, સં. ઉ. રસાયન અધ્યાય; અહ, ઉ. અ. ૩૦, . ૧૩૧.
;