________________
૧૯૦ ]
આયુર્વેદના ઇતિહાસ
અંજન છે, જેને ચક્રપાણુિએ નાગાર્જુનાવટી કહી છે, એમાં કાંઈ
છે
માથામાં પાા
વિશેષ નથી. પશુ ધતૂરાના રસ જૂ મરી જાય છે એમ લખ્યું હાલમાં જૂ મારવા માટે શ્રી ઉપરાંત જે બનાવટા વૃન્દની કાશ્મીરની હાથપ્રતમાં જ ધ શ્રી. પ્ર. રાયે લીધી છે, પણુ એ સ્પષ્ટ પ્રક્ષિપ્ત નોંધવાની જરૂર નથી ગણી.
સાથે પારાને મેળવીને લગાડવાથી એ નવીનતા નેાંધવા ચાગ્ય છે.
ભરે છે. આ
મળે છે તેની હાઈ ને
અહી
ચક્રદત્તમાં પારાને, ગંધકને, અભ્રકને તથા લેાહને શુદ્ધ કરવાનું કહ્યું છેર એ રસવિદ્યાની શાધનપ્રથાનું પહેલું કથન છે. પછી ચક્રદત્તે કૅલી અથવા રસપટીને પાઠ આપ્યા છે અને તેને એ પેાતાની શાષ કહે છે. પછી ચક્રદત્તે એક તામ્રયાગ આપ્યા છે, જેમાં તાંબાના પતરાની ઉપર નીચે ગાઁધક રાખી, પછી સ્થાલીમાં રાખી તેને બીજી સ્થાલી ઢાંકી, બંધ કરી, રેતી ભરેલા વાસણમાં મૂકી, ગરમી આપવાનું લખ્યું છે, આ ક્રિયા પણ રસવિદ્યાના સંબંધ સૂચવે છે.' ચક્રદત્ત લાહની બનાવટ પણ વિસ્તારથી લખી છે, પણ તેમાં નવું તત્ત્વ નથી. પણ અભ્રકના ઉપયાગ ચક્રત્ત પહેલી વાર કર્યાં છે.પચક્રદત્તમાં એક છીપ, શંખ અને મરખાની રાખ એટલાંને ગધેડાંના મૂત્રમાં આગાળી એ ક્ષારના આઠમા ભાગ જેટલું સરસવનું તેલ એ સાથે પકાવી વાપરવાથી વાળ ખરી જાય છે, એમ કહેલું છે. આ પ્રયાગ કામશાસ્ત્રમાંથી આવ્યા હૈાવાના સંભવ' છે,
૧, વૃન્હેં ( અ. આ. ), પૃ. ૧૨૨,
૨. ચક્રદત્ત, અમ્લપિત્તચિકિત્સા, ૩. એજન, ગ્રહણીચિકિત્સા,
૪. એજન, રસાયનાધિકાર.
પ. એજન, રસાયનાધિકાર,
૬. એજન, યાનિવ્યાપસ્ચિકિત્સા, - હિસ્ટરી આફ, હિન્દુ કેમિસ્ટ્રી,’ ૨, ૧, પૃ. ૫૫.