________________
સંગ્રહગ્રન્થા
[ ૧૮૫
બારમા
શતકના
આ ગુજરાતી વૈદ્ય સાઢલે ચિકિત્સાથી પ્રયાગાને જુદા પાડવાની પહેલ કરી છે એ એની વિશેષતા તેંધિવા જેવી છે. વળી, પ્રાચીન સહિતાને ધેારણે કાયચિકિત્સા, શાલાય વગેરે વિભાગા એણે રાખ્યા છે ખરા, પણ વિભાગ પાડવામાં ક્રેટલીક ગડબડ પણ કરી છે. દા. ત., અશ્મરી આદિશ્ચયત ંત્રના રાગાને ટાયચિકિત્સામાં નાખ્યા છે, જ્યારે ગ્રન્થી, અપચી, સદ્યોવ્રણ વગેરેને શાલાકયત ત્રના નેત્રરાગાદિ પછી શક્યતંત્રમાં નાખી માધવવૃન્દ્રના ક્રમને ફૈબ્યા છે. ખાકી, શસ્ત્રચિકિત્સા તેા શય્યાધિકારમયિ નથી. ટૂંકામાં ઘણી રીતે સાઢલના વૈદ્યક ગ્રન્થા જૂના અને અગત્યના હોવા છતાં એને પ્રચાર ખીજે કે એના જન્મસ્થાન ગુજરાતમાં વિશેષ જોવામાં આવ્યેા નથી.