________________
આયુર્વેદના ઇતિહાસ
વાજીકરણ—સ્વસ્થ ને ઊસ્કર ઔષધના એ પ્રકારામાં એક રસાયન અને ખીજું વાજીકરણ. વાજીકરણ કે વૃષ્ય એટલે પુરુષની સ્ત્રીસભાગની શક્તિને વધારનાર ઔષધેા. ઘણા જૂના કાળથી કામેચ્છાથી તીવ્રતાથી આ પ્રકારનાં ઔષધોની માગણી આ દેશમાં હતી એમ કામશાસ્ત્રના ગ્રન્થા તથા આયુર્વેદનાં વાજીકરણ પ્રકરણા જોતાં જણાય છે. પાછળથી એ માગણી ઘટી નથી પણ વધી છે. પરિણામે વૈદ્યકના પાછલા ગ્રન્થામાં દૃયાગાની સંખ્યા વધી છે, અને આ જેમાનામાં શક્તિની દવાઓની ગમે તેવી અતિશયાક્તિભરેલી જાહેરખબરેાથી છાપાંઓનાં પાનાં ભરેલાં દેખાય છે.
૧૫૨ ]
પણ આયુર્વે દાક્ત વાજીકરણપ્રયાગેામાંના ધણામાં સાચા વાજીકરણ ગુણુ હાય છે. વળી, આયુર્વેદમાં વાજીકરણ માટે પ્રાણિજ વસ્તુઓ—ખાસ કરીને બકરાં વગેરે પ્રાણીઓનાં વૃષણા—ખાવાનું વિધાન છે એ જોતાં હાલમાં જે અવયવની ખામી હોય તે અવયવ આપવાની જે ચિકિત્સાપ્રણાલી (Orgenotherapy ) પ્રસિદ્ધ થઈ તેની પ્રાચીનેાને ખબર હતી એમ કહેવુ પડશે.
વળી, નપુંસક્તા ક્ષણિક તથા કાયમી શાથી થાય છે એ શાસ્ત્રીય વિષયના પશુ આયુર્વેદે વિચાર કર્યાં છે, જોકે આયુર્વેદેાક્ત વિચારણા યથા છે એમ હું નથી મ્હે. અમુક જાતનું નપુંસકપણું નથી જ મટતું એ પણ આયુર્વેદે કહેલું જ છે.૨ હું ભટ્ટજીએ તથા તેને અનુસરી બીજાઓએ ઘણા અનુભવ લીધેા છે. ( જીએ ઝંઠુ ભટ્ટજીનું ચરિત્ર, પૃ. ૮૭ થી ૯૦)
૫, માલવીયજીના સ. ૧૯૯૪ના કાયાકલ્પના પ્રયાગે જગાડેલી ચર્ચા પણ આ વિષયમાં તેવા જેવી છે. જીએ ‘આયુર્વેદ વિજ્ઞાન,’ પુ, ૨૧, અં. ૭,
૩. ૧૯૫.
૧. જીએ સ્રરક્ર સિ. અ. ૨, પૃ. ૨, ૩, ૧૦, ૨૮ વગેરે તથા સુશ્રુત ચિ. અ, ૨૬, શ્લા, ૧૮, ૧૯, ૨૫, ૨૬,
૨. સુશ્રુત શા. અ. ૨, શ્લેા. ૩૮ થી ૪૪,