________________
તૃતીય ખંડ
વાગ્ભટ
ચરક–સુશ્રુતની સ ́હિતા પછી આયુર્વેદના ઋતિહાસ જે જુદા જુદા પ્રવાહમાં ચાયા છે તેમાં યોગસ ંગ્રહના જે સૌથી માટા પ્રવાહ ચાલ્યે. તેના આરંભ તે પછી તરતમાં, ધણું કરી ઈ. સ. ચેાથા શતકમાં, નાવનીતકની રચનાથી થયા છે. પછી સંહિતાગ્રન્થા ઉપર ટીકા લખવાની શરૂઆત એ પછીના સૈકામાં ધણું કરી થઈ છે, પણ એ બેયનું અવલાકન કર્યાં પહેલાં ચરક-સુશ્રુત પેઠે આયુર્વેદનાં સર્વ અંગાની ચર્ચા કરનાર અને આયુર્વેદિક સાહિત્યમાં ચરક–સુશ્રુતથી જ ઊતરતું પણ લગભગ એની પંક્તિનું સ્થાન પ્રાપ્ત કરનાર—આયુર્વેદની વૃદ્ધત્રયીને ત્રીજો ગ્રન્થ અષ્ટાંગસંગ્રહ કે વધારે યાગ્ય રીતે ગ્રન્થકર્તાને નજરમાં રાખીને કહીએ તા અષ્ટાંગસંગ્રહ અને અર્ધાંગહૃદયના કર્તા વાગ્ભટનું અવલાકન પહેલાં કરી લેવું ચેાગ્ય છે.
વાગ્ભટના એ ગ્રન્થામાં અષ્ટાંગસંગ્રહ વૃવાગ્ભટ નામથી યોગ્ય રીતે જ પ્રસિદ્ધ છે. એમાં અષ્ટાંગસંગ્રહ પહેલા લખાયેા છે અને માટા પણ છે, એટલે પહેલાં એના જ વિચાર કરવા ઉચિત છે.
અલ્ટંગસંગ્રહ અને અષ્ટાંગહૃદયના કર્તા એક છે કે ભિન્ન એ પ્રશ્નને પાછળ રાખી પહેલાં અષ્ટાંગસંગ્રહના સમયને વિચાર કરી લઈ એ.. અષ્ટાંગસંગ્રહમાં ચરક અને સુશ્રુત એયને સ્પષ્ટ ઉલ્લેખ કર્યાં છે, અને એ બન્ને ગ્રન્થામાંથી સળંગ પુષ્કળ ઉતારા
૧
૧, જીએ અષ્ટાંગસંગ્રહ ઉ. અ, ૫૦ માં ૠષિત્રનીતે એ ક્ષ્ાક,.