________________
૧૪૨ ]
આયુર્વેદના ઇતિહાસ
શસ્ત્રક` કેવું કષ્ટભરેલું હશે એ પથરીના શસ્રકનું સુશ્રુતે જે વર્ષોંન કર્યુ” છે ( ચિ. . ૭) તે ઉપરથી દેખાય છે. એ કારણથી જ સુશ્રુતમાં કહ્યું છે કે “ ન કરવાથી ચાક્કસ મૃત્યુ થશે અને કરવાથી સંદિગ્ધ હોય એટલે કે કદાચ બચી જાય એમ હાય તા શસ્રક કરવું અને તે પણ રાજાની રજા લઈ તે ''. ( એજન, શ્વે. ૨૯ ). આયુર્વેČના ઉપલા સ્પષ્ટ ઉલ્લેખા શ્વેતાં ‘ભાજપ્રખ ધ’માં “ માહચૂર્ણથી રાજાને માહ પમાડી માથાની ખાપરી ઉધાડવાની તથા પાછું બંધ કરી ચામડી સીવી લીધા પછી સજીવનીથી રાજાને જિવાડયાની ” વાતને દંતકથા જ માનવી પડશે. આયુર્વેદમાં માહચૂના કે સંજીવનીને પત્તો નથી તેમ જ ‘ભાજપ્રબંધ’ રચાયા ત્યારે વદ્યોમાંથી સુશ્રુત, વૃવાગ્ભટના વખતને શસ્ત્રક્રિયાના અભ્યાસ તદ્દન નીકળી ગયા હતા.
""
છેદ્ય
પણ પ્રાચીન કાળમાં શવૈદ્યો જરૂર પડતાં હિંમતથી હાથપગ કાપી નાખતા; જલેાદર રાગમાં ત્રીદ્વિમુખ શસ્ત્રથી પાડી અને દ્વિારા નાડી—કલાઈ કે ખીજી ધાતુની એ મેાઢાવાળી નળી ( Canula )—નાખી તે દ્વારા ચારપાંચ વખતમાં પાણી કાઢી નાખતા.ર દાક્તરી પેરેસેન્ટેસિસ ( Paracentesis) કરતાં આ રીત ઉત્તમ છે એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. અસ્તિ ચીરીને પથરી કાઢવાને વિધિ પણું વીગતથી વવ્યા છે. પેટ ૩ ચીરીને અંદરના અવયવા ઉપર શસ્ત્રક ( Laparatomy) કરવાના વિધિ વર્ણવ્યો છે.૪ માથામાંથી શસ્ય કાઢવાનું કહ્યું છેપ તે ખાપરીને ચીરીને ( Trephining )
૧, સુશ્રુત શા. અ, ૬. ૨. એજન, ચિ. અ. ૧૪. ૩. એજન, ચિ. અ. ૭.
૪. એજન, ચિ. અ. ૧૪, ૫. એજન, ચિ. અ, ૨, શ્લા. ૬૯.