SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ] આયુર્વેદના ઇતિહાસ શસ્ત્રક` કેવું કષ્ટભરેલું હશે એ પથરીના શસ્રકનું સુશ્રુતે જે વર્ષોંન કર્યુ” છે ( ચિ. . ૭) તે ઉપરથી દેખાય છે. એ કારણથી જ સુશ્રુતમાં કહ્યું છે કે “ ન કરવાથી ચાક્કસ મૃત્યુ થશે અને કરવાથી સંદિગ્ધ હોય એટલે કે કદાચ બચી જાય એમ હાય તા શસ્રક કરવું અને તે પણ રાજાની રજા લઈ તે ''. ( એજન, શ્વે. ૨૯ ). આયુર્વેČના ઉપલા સ્પષ્ટ ઉલ્લેખા શ્વેતાં ‘ભાજપ્રખ ધ’માં “ માહચૂર્ણથી રાજાને માહ પમાડી માથાની ખાપરી ઉધાડવાની તથા પાછું બંધ કરી ચામડી સીવી લીધા પછી સજીવનીથી રાજાને જિવાડયાની ” વાતને દંતકથા જ માનવી પડશે. આયુર્વેદમાં માહચૂના કે સંજીવનીને પત્તો નથી તેમ જ ‘ભાજપ્રબંધ’ રચાયા ત્યારે વદ્યોમાંથી સુશ્રુત, વૃવાગ્ભટના વખતને શસ્ત્રક્રિયાના અભ્યાસ તદ્દન નીકળી ગયા હતા. "" છેદ્ય પણ પ્રાચીન કાળમાં શવૈદ્યો જરૂર પડતાં હિંમતથી હાથપગ કાપી નાખતા; જલેાદર રાગમાં ત્રીદ્વિમુખ શસ્ત્રથી પાડી અને દ્વિારા નાડી—કલાઈ કે ખીજી ધાતુની એ મેાઢાવાળી નળી ( Canula )—નાખી તે દ્વારા ચારપાંચ વખતમાં પાણી કાઢી નાખતા.ર દાક્તરી પેરેસેન્ટેસિસ ( Paracentesis) કરતાં આ રીત ઉત્તમ છે એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. અસ્તિ ચીરીને પથરી કાઢવાને વિધિ પણું વીગતથી વવ્યા છે. પેટ ૩ ચીરીને અંદરના અવયવા ઉપર શસ્ત્રક ( Laparatomy) કરવાના વિધિ વર્ણવ્યો છે.૪ માથામાંથી શસ્ય કાઢવાનું કહ્યું છેપ તે ખાપરીને ચીરીને ( Trephining ) ૧, સુશ્રુત શા. અ, ૬. ૨. એજન, ચિ. અ. ૧૪. ૩. એજન, ચિ. અ. ૭. ૪. એજન, ચિ. અ. ૧૪, ૫. એજન, ચિ. અ, ૨, શ્લા. ૬૯.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy