________________
૩૮ ]
આયુર્વેદના ઇતિહાસ
શૈબ્ય—( અ. વૈ. ૬-૨૫–૨ )ના અ` ગળાની ગાંઠો, ગંડમાળ માનવામાં વિધા નથી.
પામા—અથવવેદ ( ૫-૨૨૧૨ )ના એક મંત્રના પાઠાંતરમાં રાગવાચક પામન્ શબ્દ છે. આયુર્વેદમાં ચામડીના રાગ–ખસના વાચક તરીકે આ શબ્દ પ્રસિદ્ધ છે. અથવેદમાં એ અહી કે ન હા, પશુ છાંદોગ્ય ઉપનિષદ (૪-૧-૮)માં માન વર્ષના એ રીતે શબ્દો છે, એટલે ત્યાં શંકાનું કારણ નથી.
વિક્લિન્દુ—અથ વેદ ( ૧૨-૪–૫)માં રાગવાચક વિલિન્દુ શબ્દ મળે છે. બ્લુમફીલ્ડ શરદી (Catarrh) અથ કરે છે. વિલાહિત—અથવવેદ ( ૯–૮–૧, ૧૨-૪–૪ )માં આ રાગવાચક શબ્દ મળે છે. બ્લુમફીલ્ડે ‘નાકમાં થતા રક્તસ્રાવ ’ એવા અથ કર્યાં છે; હીટનીએ પાંડુરોગ અથ કર્યાં છે.
વિશર—અથવ`વૈદ ( ૨૪-૨ )માં
ઝીમરે તાવમાં થતી અંગાની કળતર એવા શું સ્પષ્ટ નથી.
આ
અ
શબ્દ મળે છે.
કર્યાં છે. મૂળમાં
વાતીકાર્——અથવવેદ ( ૯–૮-૨૦ )માં રાગના નામ તરીકે મળે છે. વાયુથી થતા રોગ એમ અ લાગે છે. બ્લુમફીલ્ડ એવા જ અ કરે છે.
વિષ્કન્ધ-અથવવેદમાં અનેક સ્થળે આ શબ્દ મળે છે, છતાં અ સંદિગ્ધ છે. સાયણે એક સ્થળે ગતિપ્રતિબંધક વિઘ્ન એવા અથ કર્યાં છે. વેબરે સંધિવા અર્થે કર્યાં છે. વળી, અથવવેદમાં એક બીજા મંત્ર ( ૩–૯–૬ )માં ૧૦૧ વિષ્કન્ધ કહ્યાં છે, એ જોતાં બ્લુમમ્ફ્રીડ વિસ્કન્ધને અ રાક્ષસ કરે છે તે સંભવિત લાગે છે. અથવા સામાન્ય રોગવાચક આ શબ્દ હોય. રાગ વિઘ્નરૂપ થાય છે, રાગ રાક્ષસકૃત છે એવી માન્યતા વેદમાં છે જ, અને યક્ષ્ા ( રાગ ) પણ સે। હાવાનું વેદમાં કહેલું છે.