________________
૨]
આયુર્વેદને ઇતિહાસ અનુસરે છે. ઔષધ આયુર્વેદેક્ત છે, પણ ઘેડાની જાત, ઘેડાનું વય ઓળખવાની રીત, ઘોડાને ખોરાક અને ઘોડાને થતા ખાસ રોગો વગેરેનું વર્ણન પણ એમાં છે.
પાલકાપ્યને હત્યાયુર્વેદ હરત્યાયુર્વેદના કર્તા પાલકાય મુનિ વિશે એવી દંતકથા છે કે રાજા દશરથના સમકાલીન, અંગદેશ-ચંપાના રાજા રામપાદ કે લેમપાદ, કે જેઓ ઋષ્યશૃંગ મુનિના સસરા થાય, તેઓએ પાલકાય મુનિને હાથીઓને વશ કરવાની વિદ્યા શીખવા માટે લાવ્યા હતા. લેકમાનસની કલ્પનાએ હત્યાયુર્વેદના ઉપદેશક પાલકાયને સામગાયનાખ્ય મુનિના વીર્યથી હાથણીના પુત્ર કપ્યા છે.
હરત્યાયુર્વેદ એ મેટ ગ્રન્થ છે. પૂનાની આનન્દાશ્રમ સિરીઝમાં છપાયે છે. આ ગ્રન્થમાં હાથીઓના રોગો અને તેની ચિકિત્સાના વર્ણન સાથે હાથીઓનાં લક્ષણો, હાથીઓના વર્ગો, હાથીને પકડવાની તથા પાળવાની રીત વગેરે પણ છે.
હરત્યાયુર્વેદમાં ચાર વિભાગ કે સ્થાન છે: (૧) મહારગસ્થાન, જેમાં મહારગોનું વર્ણન છે, (૨) ક્ષુદ્રરોગસ્થાન, (૩) શલ્યસ્થાન. જેમાં હાથીઓની શસ્ત્રચિકિત્સાનું વર્ણન છે; શારીર, ગર્ભાવક્રાન્તિ, શસ્ત્રો અને યન્ત્ર વગેરેનું વર્ણન પણ આ સ્થાનમાં જ છે, અને (૪) ઉત્તરસ્થાન. આ ચાર સ્થાનમાં કુલ ૧૬૦ અધ્યા છે અને હાથીના લગભગ ૧૮૨ રેગનું વર્ણન છે.
પાલકાયના આ હત્યાયુવેરને સમય નક્કી કરવાનું કાંઈ સાધન નથી. એટલી વાત ચોક્કસ છે કે હાથીઓને પાળવાની વાત મહાભારતમાં છે; એટલું જ નહિ, પણ ઈ. સ. પૂર્વે ચોથા
૧. હાલના ભાગલપુર શહેરથી ૨૪ માઈલ ઉપર આવેલા પાથરધાટને કનિંગહામે ચંપા માન્યું છે. (જુઓ “હિસ્ટરી એફ ઇડિયન મેડિસિન', ગં, ૨, ૫, ૪૦૦)