________________
આયુર્વેદના ઇતિહાસ
આવે છે. આ રીતે તેને પૂરા તે સાજા થાય ત્યારે તેને
૧૦]
ખારાક અને ા આપવામાં આરામથી રાખે છે અને જ્યારે જવા દેવામાં આવે છે.”
આ વન તા સ્પષ્ટ ધર્માદા ઇસ્પિતાલનું છે, પણ ફાદ્યાન કહે છે તેમ ધર્માદા કરવામાં એકબીજાની સ્પર્ધા કરતા ાનવીર લેાકાનાં દાનેા વડે ધશાળાએ તથા આવી ઇસ્પિતાલે ત્યારે ચાલતી હતી. ઈ. સ. ના સાતમા શતકના ચિનાઈ, મુસાફ્ર યુવાન ચુઆંગ પ મફત દવા આપનાર વૈદ્યો સાથે પુણ્યશાળાએ હવન રાજાએ બંધાવી હોવાનું કહે છે. ૧
ઇસ્પિતાલ સબંધી ઉપરના ગુપ્તકાલીન ઉલ્લેખેા પછી સા વર્ષી પછીના એક ઉલ્લેખ મળે છે. ચાલ દેશના વીર રાજેન્દ્ર દેવુએ ઈ. સ. ૧૦૬૭માં એક શાસન કાઢેલું છે, જે દક્ષિણના ચેંગલપટુ મંડળના તિરુમકૂડલ ગામના શ્રી વેંકટેશ્વરના મન્દિરના ગર્ભગૃહની દીવાલમાં કાતરેલું છે. એ શાસનમાં વેંકટેશ્વરના નિત્યાત્સવાદિકના ખર્ચની ગાઠવણ સાથે એક પાઠશાળા અને વિદ્યાર્થીઓના આરેાગ્ય અર્થ આપેલા એક આતુરાલયના ખની પણ ગોઠવણુ કરેલી છે. આતુરાલય ( ઇસ્પિતાલ)ની ગાઠવણ નીચે પ્રમાણે છે:
દ
આ આતુરાલયનું નામ શ્રી વીરચેાલેશ્વર આતુરાલય. તેમાં - ૧૫ દર્દીઓને રાખી શકાશે. ચિકિત્સા માટે એક કાયચિકિત્સક, એક શલ્યચિકિત્સક, બે પુરુષ પરિચારા, બે સ્ત્રી પરિચારિકાઓ, એક સેવક, એક દ્વારપાલક, એક ધેાખી અને એક કુંભાર ” એટલાં માણસા રાખવાની સૂચના સાથે તેના તેના પગારની પણ નીચે પ્રમાણે ગાઠવણ છે : “કાદ ડરામાશ્વત્થામ ભટ્ટારને એ આતુરાલયમાં કાયચિકિત્સક તરીકે રાખેલ છે અને તેને ત્રણ કરિણિ જેટલું ધાન્ય મળશે. શલ્યક્રિયા
૧. ખીલ્સ ‘બુદ્ધિસ્ટ રેકર્ડ્ઝ', ગ્રે, ૧, પૃ. ૨૧૪.
૨. કુરિણિ અને નાડી એ દાણાના કાઈ માપનાં દ્રાવિડ નામેા છે. આ રીતે દાણામાં પગાર આપવાના રિવાજ જૂના વખતમાં સામાન્ય હતા.