________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૩૩.
ઋતુમાં લેવું વગેરેના વિચાર પણ છે.૧ વળી ઔષધીય બ્યાના ગુણાતા ઘણા બહેાળા અનુભવ સંહિતાકાલીન વૈદ્યોને હતા. એ. ચેાક્કસ છે. તેઓએ ગુણાનું વી કરણ પણ કર્યુ. છે અને રસ, ગુણુ, વી, વિપાક અને પ્રભાવ વડે શરીરમાં ઔષધીય દ્રવ્યા અસર કરે છે એમ આચર્ચાએ માન્યું છે.૨ પ્રાચીન આર્યોંએ આધુનિક રીતે પશુએ ઉપર પ્રયાગ કરીને નહિ, પણ સીધા મનુષ્યા ઉપર અનુભવ લીધે હાય એમ જણાય છે.
આ ઔષધીય દ્રવ્યોના ગુણાનું વર્ણન કરનારા અઘ્યાયા ચરકસુશ્રુતમાં છે, પણ પાછળથી નિટુના નામથી એ વિષયના જુદા જ ગ્રંથા રચાયા છે. ધન્વન્તરિનિધટુ, રાજનિધટુ આદિ નિબંદુગ્રન્થાની નેાંધ આગળ આવશે, વનસ્પતિની ઓળખાણુ દર્શાવનારું જેવું . વનસ્પતિશાસ્ત્ર ( Botany ) હાલમાં વિકાસ પામ્યુ છે તેવું ચરક–સુશ્રુતના કાળમાં નહેતું, પણ વૈધે ઔષધીય વનસ્પતિના પરિચય ભરવાડ, તપસ્વીઓ વગેરે જંગલમાં રહેનારા લેાકા પાસેથી મેળવવે જોઈએ એમ આચાર્યાએ કહેલું છે.૪
પ્રાચીન આચાર્યએ દવા તરીકે વાપરવા માટે ઔષધીય તેલ, આસવ, ગુટિકા, અવલેહ, એટલા જૂના કાળમાં કલ્પના અંગે તાલમાપની પણ સૂચના
દ્રવ્યેાની સ્વરસ, ફ્રાંટ, વાથ, ઘી, રસક્રિયા વગેરે અનાવટાની પણ કરી છે અને એ બનાવટાને કરી છે.પ
૧. એ સુશ્રુત સૂ. અ. ૩૬.
૨. જીએ ચરકસંહિતા, સૂત્રસ્થાન, અ. ૨૬ અને સુશ્રુત, સૂ. અ. ૪૦. ૩. જુઓ ચરક સૂત્રસ્થાન, અ, ૨, ૩, ૪ વગેરે તથા સુશ્રુત સૂત્રસ્થાન.
અ. ૩૮.
૪. જીએ સુશ્રુત સ્, અ, ૩૬, શ્લા, ૮ તથા ચરક સૂ, અ, ૧, શ્ચા, ૧૨ થી ૧૨૨,
૫. જુઓ ચરક સૂ. અ, ૪ તથા કપસ્થાન અ, ૧૨, શ્લા. ૮૭ થી આગળ તથા સુશ્રુત સ્. અ. ૩૮, ક્ષ્ા. ૮૦ તથા ચિ, અ, ૩૧,