________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૧૨૯
ચરક, ભેલ અને વાગ્ભટનાં વચના જોતાં જેને આચાર્યાં રસ કે એજ કહે છે તે રક્ત શરીરમાં ફરે છે અને હૃદયમાંથી વાહિનીઓ દ્વારા નીકળી પાછું વાહિનીઓ દ્વારા જ યમાં આવે છે એટલી રક્તસ વહનની ખબર સત્તરમા શતકમાં પશ્ચિમમાં શેાધ કરનાર હાવે પહેલાં દોઢ હજાર વર્ષ ઉપર આચાને હતી એ ચેાખ્યુ દેખાય છે. પણ હૃદયના વર્ણનમાં આયુર્વેદના ગ્રન્થામાં ગડબડ થઈ છે. ઉપરના ઉતારામાં તથા અન્યત્ર॰ પણ ચરક-સુશ્રુતાદિ ગ્રન્થામાં સ્પષ્ટ રીતે રક્તાશય( Heart)ને જ કાઠામાં રહેલ હૃદય કહેલ છે; પણ ખીજાં વચનેામાં, પ્રાચીન ઔપનિષદ વચનેાથી ચાહ્યા આવતા હૃદયમાં આત્મા અને મન છે એ વિચાર ચરક–સુશ્રુતમાં પણ ઊતર્યા છે. અને “ આત્મા, ચિત્ત અને વિચારા હૃદયમાં રહેલા છે’ (ચરક સૂ. અ. ૩૦), હૃદય ચેતનાસ્થાન છે, એ તમેગુણથી અભિભૂત થતાં ઊંધ આવે છે ( સુશ્રુત શા. અ. ૪), “મુદ્ધિ જેમાં રહેલી છે તે મનને દૂષિત કરીને” (ચરક ચિ. અ. ૯, શ્લો. ૫) વગેરે ચરક-સુશ્રુતનાં હૃદયમાં મનની સ્થિતિ ખતાવનારાં વચનેાના, મન–મુદ્ધિનું સ્થાન મગજમાં છે એ આધુનિક વિજ્ઞાનના સમાન્ય સિદ્ધાન્ત સાથેના વિરાધનું સમાધાન કરવાની સુચ્છાથી કેટલાક આયુર્વેદપડિતાએ હાલમાં હૃદયને મગજ કરવા માંડયો છે.
* *
,,
tr
અ
૧. સુશ્રુત શારીરસ્થાન, અ, ૪ તથા ચરક શા, અ, ૭ વગેરે. ૨. દ્િઘષ આત્મા ( પ્રશ્ન ઉ. ૩-૬ ); ચ ષો અન્તર્દયે આવારા: तस्मिन्नयं मनोमयः पुरुषः । तै. उ. अनुवाक् ६
દૈવ્રુત્તિષ્ઠ યગિરનવિષ્ટ તન્મે મનઃ શિવનુંલ્પમસ્તુ । શુકલ યજુવેદ સ`હિતા, અ. ૩૪, ૧ થી ૬
૩, જીએ આયુવે દિવજ્ઞાન,' પુ. ૨૦, અ, ૧ માં ~, ગ ંગાધર શાસ્ત્રીના આ હૃદય કિયું” નામના લેખ અને શ્રી, ગ, સ, દીક્ષિતનાં પુસ્તકા—જ્ઞાનેશ્વરીચે શાસ્ત્રીય મથન તથા ત્રિધાતુ ત્રિદેષ ચર્ચા (પૃ: ૧૦૧થી આગળ).
હું