________________
આયુર્વે દની સંહિતાઓ
[ &t
અશ્વચિક્રિત્સાને ર્ભ તા કદાચ હસ્તિચિકિત્સા સાથે ઈ. સ. પૂર્વે ત્રીજા—ચેાથા શતકમાં થયા હશે, પણ શાલિહેત્રના સમય માટે ચાક્કસ પુરાવા ગણાય એવું તે પંચત ંત્ર (૫-૭૯)માં ઘેાડાના દાહ ઉપર વાંદરાની ચરખીની ચિકિત્સા શાલિહેાત્રના નામથી આપી છે એ ‘ઉદાહરણને ગણુવું પડશે. અને અત્યારે ઉપર નાંધેલા જે બે ગ્રન્થા છપાયેલા છે તેમાંથી એક વિજયદત્તના પુત્ર મહાસામન્ત જયદત્તસૂરિના અશ્વવૈદ્યની હાથપ્રત ઈ. સ. ૧૪૨૪ની મળે છેર અને તેમાં અફીણુને ઉલ્લેખ છે એ જોતાં એ ગ્રન્થને ઈ. સ. ૧૩ મા શતકના માની શકાય. ખીજા નકુલના અશ્વચિકિત્સા ગ્રન્થની ઈ. સ. ૧૩૬૪ની હાથપ્રત નેપાળમાંથી મળી છે.૩ એટલે તે પહેલાંના એ ગ્રન્થ ખરા જ. જયદત્તના અશ્વવૈદ્યકમાં ૬૮ અધ્યાષા છે, જ્યારે નકુલની અશ્વચિકિત્સામાં ૧૮ અધ્યાયો છે. શાલિહેાત્રીયશાસ્ત્ર જોઈને પેાતે ગ્રન્થ લખ્યા છે એમ નકુલ કહે છે. જયદત્ત પણ શાલિહેાત્રશાસ્ત્રના ઉલ્લેખ કરે છે.
'
પણ જયદત્તમાં નકુક્ષનો ઉલ્લેખ નથી. વળી શા ગધરપતિમાં જયદેવના કહીને અશ્વશાસ્ત્રને લગતા થાડા ક્ષેાકા ઉતાર્યા છે.૪ હવે આ જયદેવ જો ‘ગીતગાવિંદ'ના કર્તા જ હાયા અનેા સમય બારમું શ્રુતક છે, પણ એમ ન હેાય તેાપણુ જયદત્તસૂરિના સમય ૧૩ મા શતકથી બહુ દૂર નથી અને નકુલનેા ગ્રન્થ તે પહેલાંના પશુ બહુ જૂના નહિ એમ લાગે છે; જોકે ચાસ
પુરાવા નથી.
જયદત્તસૂરિના ગ્રન્થ ધાડાના રાગાની ચિકિત્સાના સંપૂર્ણ અન્ય છે. સામાન્ય આયુર્વેદિક પદ્ધતિને એનાં નિદાન-ચિકિત્સા
૧, મેડિસીન, જેલી, પૃ. ૧૪,
૨. એજન.
૩, એજન તથા એની ફ્રૂટનેટ ૮,
૪, જીએ અશ્વવૈદ્યકની કવિરાજ ઉમેશચદ્ર દત્તની પ્રસ્તાવના,