________________
આયુર્વેદની સહિતા
[ ૧
વિકટ છે. માધ્યમકવૃત્તિના કર્તા અને બૌદ્ધ શૂન્યવાદના પુરસ્કર્તા નાગાર્જુન તેા ફિલસૂફ઼ છે, વૈદ્ય નથી; માટે સુશ્રુતના પ્રતિસ ંસ્કર્તા નહિ—એમ શ્રી હેમરાજ શર્મા કહે છે તે યથાય લાગે છે. ૧
ખીજા એક નાગાર્જુન કક્ષપુટ, લેાહશાસ્ત્ર, યેાગશતકાદિ ગ્રન્થાના કર્તા તરીકે રસશાસ્ત્રના ઇતિહાસમાં જાણીતા છે. ચક્રપાણિદત્ત અતિગહન લેાહશાસ્ત્રના કર્તા તરીકે મુનીન્દ્ર નાગાર્જુનના ઉલ્લેખ કર્યાં છે. વૈદ્યક ગ્રન્થામાં નાગાર્જુનના નામના ખીજા પણ એવા જ ઉલ્લેખો મળે છે. આ સિદ્ધ નાગાર્જુન જ સુશ્રુતના પ્રતિસ સ્કર્તા હાવા જોઈએ એમ શ્રી હેમરાજ શર્માના તથા કવિરાજ ગણુનાથ સેનના મત છે. ૪ હવે શાતવાહન રાજાના સમકાલીન એક મહાવિદ્વાન માધિસત્ત્વ નાગાર્જુનના ઉલ્લેખ સાતમા શતકના ચિનાઈ બૌદ્ધ યાત્રી યુવાન ચુઆંગે છે અને તેના ચમકાલીન બાણુ કવિએ પણ શ્રીચરિત'માં નાગાર્જુનને શાતવાહન રાજાના મિત્ર કહેલ છે.પ એ જોતાં અગિયારમાં શતકા
૧. એન.
૨. જ્ઞાાનુંનો મુનીન્દ્રઃ શાપ યો ોશાશ્રમતિ"નમ્ |—ચક્રદત્ત ૩. જ્ઞાનાર્જીનેન હિલિતા સન્મે વારુિપુત્રò/વૃન્દ નેત્ર રાગાધિ.
નાગાનાભ્રક આદિ ચેગા પણ પ્રસિદ્ધ છે,
૪, કાશ્યપસ ંહિતાના ઉપેદ્ધાત, પૃ. ૬૪, ટિ. ૬ અને ભાનુમતી સહિત સુશ્રૃત સૂત્રસ્થાનને ઉપાદ્ઘાત.
૫. જુઓ કાશ્યપસંહિતાના ઉપાદ્ધાત, પૃ. ૬૪, ટિ, ૬ તથા તેમાં ઉતારવું ‘હ ચરિત’નું નીચેનું વચન ઃ તામેવા તમારા નાનાજીનો नाम लेभे ૨, त्रिसमुद्राधिपतये शातवाहनाय नरेन्द्राय सुहृदे स ददौ ताम् । ૫. શ્રી હેમરાજ શર્મા પેાતાના ગ્રન્થસ ગ્રહમાં સચવાઈ રહેલી ‘શાતવાહનચરિત’ની એક સંસ્કૃત પેાથીમાં પણ શાકય ભિક્ષુરાજ ધિસત્ત્વ નાગાર્જુન મહારાજ શાતત્રાહનના ગુરુ હોવાનું કહેવું છે એમ કહે છે.
{
"