________________
વેદમાં આયુર્વેદનાં ખીજો
[ ૩૯
શીપદ અને શીમીડ—શબ્દો રાગવાચક તરીકે ઋગ્વેદ (૭-૧૦-૪)માં મળે છે. અ સ્પષ્ટ નથી. શ્લીપદ તા નહિ હાય?
શીક્તિ અને શીર્ષામય—અથવવેદમાં માથાના રાગનાં આ નામેા મળે છે ( શીર્ષત્તિ અ. વૈ.૧-૧૨-૩, ૯–૮–૧ વગેરે; શીઈમય અ. વે. ૫–૪–૧૦ ),
Àાન્ય—તૈત્તિરીયસંહિતા ( ૩–૯–૧૭–૨ )માં આ શબ્દ છે. મેક્ઝેનલ અને કીથ એનેા અલંગડાપણું કરે છે.
ત્રિ—પંચવિંશ બ્રાહ્મણુ ( ૧૨–૧૧–૧૧ )માં શ્વિત્ર શબ્દ મળે છે. ધોળા રોગ અ` સ્પષ્ટ છે. આયુર્વેદમાં શ્વિત્ર શબ્દ જે અર્થાંમાં વપરાય છે તે જ અ—ધાળા કાઢ અહીં વિવક્ષિત લાગે છે.
ક્લિાસ—અથĆવેદ ( ૧-૨૩૪ )માં, વાજસનેયી સંહિતા ( ૩૦–૨૧ )માં અને પંચવિશ બ્રાહ્મણ ( ૧૪-૩-૭)માં વપરાયેલા કિલાસ શબ્દ પણ આયુર્વેદમાં વપરાય છે અને અથ એક જ લાગે છે: ધાળેા કાઢ.
સિમલ—વાજસનેથી સંહિતા ( ૩૦-૧૭) અને તૈત્તિરીય ( બ્રાહ્મણુ ( ૩–૪–૧૪ )માં આ રાગવાચક શબ્દ મળે છે. આયુર્વેદમાં કુષ્ઠભેદ તરીકે સિષ્મ શબ્દ મળે છે. એ સિધ્મના અ જ સિમલથી વિવક્ષિત લાગે છે.
સુરામ—ઋગ્વેદ (૧૦-૧૩૧-૫ )માં સુરામ શબ્દ મળે છે. મેડેનલ અને કીથ એના અ માત્યય જેવા કરે છે.ર
હરિમંત્—ઋગ્વેદ (૧-૧૦-૧૧)માં અને અથવવેદ (૧-૨૨-૧, ૯–૮–૯ વગેરે)માં આ શબ્દ મળે છે. એના અર્થ પીળાપણાના રાગ એટલે ક્રમળેા સ્પષ્ટ લાગે છે.
૧. ‘વેક્રિક ઇંડેકસ', ગ્રે. ૨, પૃ. ૪૦૫.
૨. એજન, પૃ. ૪૫૯.